Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, ગ્રહને આમંત્રણ કરવામાં આવ્યું હતું. માનપબ આપવાનો રીવસ શ્રાવણવદ ૧૧ મંગળવાર એટલે શ્રીપ પર્વનો પ્રથમ દિવસ અ વર હોવા છતાં પણ આ કાર્ય બાવક સમુદાયના ખામ હિતનું હેવાથી થાવક વ મુખ્ય મુખ્ય આપવાની ય એ નજીકમાં લેવાથી આવી શકે તેમ છે તેને માટે ભાગ દાદા હતા. જેમાંના કેટલાક ગ્રહરથના નામ નીચે પ્રમાણે શ્રી મુંબઈથી પાલણપુર શેઠ. પ્રેમચંદ રાયચંદ રાજેથી મંગળભાઈ ઈશ્વરછ, શેઠ. વીરચંદ દીપચંદ ભરૂચ શેઠ. માણેકચંદ કપુરચંદ શેઠ અનુપચંદ મલકચંદ મારવાડ દેશ શેઠ માણેકચંદ લક્ષ્મીચંદ શેઠ. કૃષ્ણા રંગવી વિગેરે ' લખતર પાંચ ચકી સંધવી ફુલચંદ કમળશી ની માંગળ - શ્રીધુળીઆ (ખાનદેશ) શા, છોટાલાલ પ્રેમ00 શેઠ ખારામભાઈ દુલભદાસ ‘શા. ચત્રભજ ગોવર્ધનદાસ શ્રી ભાવનગર જેતપુર વો. અમરચંદ જસરાજ વકીલ. ઓતમચંદ જેઠા સાકુંવરજી, આણંદજી રા. દેવચંદ ઓતમચંદ શ્રી દીધો બેરીસ્ટર રાવન દિન દયાળરસીધ ડીગબરી શ્રી સુરત શા હીરાચંદભાઈ ઉપર જણાવેલા સ યર શ્રાવણ વદ ૧૧ અગાઉ અમદાવાદ - ની પહેમા હતા. માનપત્ર એક સુંદર પેપર ઉપર સુંદર સહીથી છપાવી ફરઃ તી બોર્ડર ઝીક ગળકથી ભરાવેલી હતી. માનપત્ર મુકવા માટે બેનમુન કારી ગરીને એક રૂપાને ગેળ ડાબડે કરાવવામાં આવ્યું હતું. માનપત્ર આપવાને વખત બપોરના બરાબર દેઢ કલાકને નિર્માણ થયેલું હતું. તે વખતે ઉપર જાવેલા વૃદ્ધો તથા અમદાવાદના શ્રાવક વર્ગના મુખ્ય મુખ્ય સંબાવી ન ગ્રી મળી ૫૦ - 3યુટેશન નામદાર ગવર્નર સાહેબ, સાબર મતિના કિનારા પર આવેલા સાહીબાગમાં ઉતરેલા હતા ત્યાં ગયું હતું. રા ટાઈમે ગવર્નર સાહેબે પધારી | ગૃહની મુલાકાત લી. ધી ત્યાર બાદ નગરઠ પ્રેમાભાઇ હેમાભાઈને ચીરંજીવી મણીભા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18