Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાલવ શિક્ષા શતક* ટી. તે મલિમ ખૂબ ધારાને ચાટવા જેવું છે. આ સ્થાનક અને પ્રકારનાં કષ્ટને આપનારૂં છે અને અહીંનું કથન માત્ર સુખ પણ બાજ તુચ્છ છે”. આ પ્રમાણેની પિતાના પતિની ઉક્તિને સાંભળી હર્ષ પામી હતી સિધિગતિ નામની તેની સ્ત્રી જી કે મારા મને પણ એમજ રમે છે.” - પછી તે માણસની સાથે નાવમાં બેસીને પિતાની સ્ત્રી સહીત તદભવસિધ્ધ, વિત્ત નામના સયાત્રીકની સમીપે આવ્યો, તેને પિતાને વૃત્તાંત કહી બતાવ્યું અને તેની સાથે વહાણુમાં બેસીને સમુદ્રને પાર પામ્યો. ત્યાં પિતાના સ્વજનાવર્ગને મો અને ચિરકાળ પર્યંત સુખનું ભાન્મ થશે. આ પ્રમાણેની કથા કહીને ભગવંત બોલ્યા કે-હે વત્સ! આ દષ્ટાંત જે મેં તમને કહી સંભળાવ્યું તેને સમ્યક્ પ્રારને ઉપનય હવે હું કહું છું તે લક્ષ પૂર્વક સાંભળો અણું. बालजीव शिक्षा शतक. અનુસંધાને પૂછે ૭૭ થી. પૂર્વ શુભ ભાવનાઓ ભાવવાથી, ધર્મના અભ્યાસમાં વવાત, આળસ દૂર મુકવાથી અને અકાય તજી દેવાથી પ્રાણી સ્વર્ગના સુખ પામે એમ કહ્યું છે. હવે સ્વર્ગમાં પણ પુદીના વિશેષ પબુથી શું શું સુખ પામે અને કેવા કાર્યો કરે તે કહી બતાવે છે – ઈદિ પણે ઉપજે, વિમાન વિભૂ દ્ધિવા; દિવ્યરૂ૫ દેવી ઉર્વશી, ઘન નાટક ગીત વિતા. દર, વિનવ ભસ સેવક સુર, નિરોગ નિતંદ્ર તિવા; જિન પુજે કથાક કરે, નિર્મળ અવવિવંત. ૮૩. માં ઈંદ્રાદિક પણે શા થાય અથવા વિભાગના અધિપતિ થાય. તે એક પ્રકારની વિવાળો' દિવ્ય રૂપ ધારી અને દેવાંગનાઓના તેમજ વળી વિગેરે અસરાના સ્વામીપણું પામે. નિરંતર માં સુંદર નય - ને ગમન સાંભળ્યા કરે. વિ” વડે નમ્ર એવા સેવક દેનાએ અહરિ સવામાં ત પર રહે. તે સાથે નિરોગી શરીર, આળસને નિદ્રા રહીત પણ તેમજ નિરંતર આનંદી પણ પામે. તે નિર્મળ અધિનાન વાળા દેવતા બિરંતર ત્યાં રહેલા સિદ્ધાથાનમાં તેમજ નંદીશ્વરાદિકમાં જઈને સાત જિ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18