Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપાય કટુંબ કપા. ૫૩. यत्र मत्रापि मुम्लभ, धनं लाभोदये नृणां ॥ हिनान्वेषी पमस्तातः पसनेपि न लभ्यते ॥१॥ લાભનો ઉદય થયે એને મ ને દ્રવ્ય પ્રાપ્ત થયું માં તો સુલભ છે; પરંતુ હિતને ઈચછનારા એવા પિતા આખા નગરમાં પણ મને બની શકે છે નથી. '' આ પ્રમાણે કપટ વગ: સરલ વિવાળા પિતાનું મરિન કર્યું, પિતાએ પણ બે પુજે ખરેખર ભકિતમાં તત્પર અને દ્રવ્યમાં દિી - યા. પછી રાત્રી 'ખતે બે જણાએ ગુપચુપ રીતે તે કાઢી લીધું અને બીજી જગ્યાએ ગુપ્તપણે સ્થાપન કર્યું. ત્યાર પછીથી તેમને પિતાને વિનોપચાર ખંડિત થવા લાગ્યો, કારણ કે “ પતંગના રંગની જેમ વિ મ ય ઘણે વખત ટકો નથી. ” જ્યારે પુત્ર તરફથી વિનય ભકિત : ધ થવા જઈ ભાર દિવાન રૂદ્રવના મનમાં પણ શંકા ઉત્પન્ન થઇ એટલે તેણે એક પુત્રને બતાવેલું નિધિસ્થાને છે. તે પુત્ર વિનાની સ્ત્રીની જેવું દ્રય વિનાનું અન્ય સ્થાનક દષ્ટિએ પડયું. તે વખતે ની કાર જણ. થયેલા બિલાડાની જેમ તે હૃદયમાં બહુજ વિલબ થઈ ગયો બે પુત્ર શિવમ બીજું કઈ આ નિધિસ્થાન જતું નથી તેથી જરૂર આમાંથી તેઓએ નિધાન હરણ કર્યું જણાય છે. આમ વિચારીને રૂવવે તે બંનેને બેધાવી. કહ્યું કે હે પુત્રો ! અહીંથી બે કયાં ગયું? પુત્ર ન જય પામે હોય એમ ચકિત થયા હતા બોલ્યા. “પિતાજી! અમે એ મનમાં કોઈ જૂનું ને નથી. જે જાના હૈએ તો તમારા પગે હાથ છે. વળી ને તમે કહે નપાવેલી કોડી ઉપડવા માર છીએ આમ છતાં પણ તે તમને મારી છે. તિત આવતી નાજ હોય તો તેમાં અમારા દુકાનો અપરાધ છે. જયારે તમને અમારા વિશ્વાસ નહી આવે ત્યારે પછી બીજા તો અમારો વિશ્વાસ કેમજ કરશે? કારણ કે જે પોતાના ઘરમાં હલકો છે તેને બહાર તે જ ગણતીમાં પણ લેખવતું નથી ” આ પ્રમાણેની કુટિલતા ભરેલી અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિતેઓએ પિતાને પિતાનું બોલવું બંધ કરી દીધું પરંતુ સમવિડે તપાયમાન થયેલી પ્રષ્ટિકા (ઈ.) ની જેમ કાપવો જાજવDમાન - ચલા રૂદ્રદેવ ગિનમાં શાંતિ વળી જાડી. તેમ તેઓને બે પળ પ. નહી. એ દિવસથી માંડીને તેને સ િસાથે સ્નાલાપ કરે તક છે. આ પ્રમાણ કપાય કપિ ચિને તા થકા કેટલોક કળ ગતિ ખે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19