Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JAINA DHARMA PRAKASHA.
-
૫. ૧૩ મું સંવત. ૧૯૫૩ના અશાડ સુદ ૧૫ અંક ૪થા,
-
मालिनी मनसि वचसि काये, पुण्य पीयूपपूर्णा, । विभवनमुपकार णिमिः मिणयंतः ॥ परगुणपरमाणून , पर्वती, कृत्य नित्यं । निज़ हृदि विकसंता संति संतः कियंत ॥१॥
प्रगट कर्ता. जैनधर्मप्रसारकसभा.
भावनगर.
। १८ 11 सन १८.७ अगदावाद-..itvaari: युसर प्रीटी प्रेस."मां
२३.याणे प्रसि यु . भू५ वा ३१) 42. A. .
छु। wt: 15. माना.
phabe
Ce
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुक्रमणिकां. વિષય ? દયાનો મહિમા. (૧૫) ૨ કપાય ફળ કથા. 3 વિવેક છે રામનવે છે ? ૪ બાળ જીવ શિક્ષા શાક, ૫ મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જીબી લી.
મિલિાકથામૃ1,
પપે
-
કે ગોપાનીયું રખડતું મૂકીને આશાના કરવી
.
.
ગ્રાહકેને ભેટ. मनिराज श्रीवृद्धिचंदजी जन्म चरित्र.
ગયા વર્ષની વોટ તરીકે નિર્માણ કરેલું આ ગીત હજુ તૈયાર થાય છે. છપાઈ બહાર પડથા લવાજમ મોકલનાર વે ગ્રાહકેને તરતજ ૨ા ક૨શું માટ લવાજમ ના માવ્યું છે તેમણે તરતજ મોકલાવું ભેટ પટેજ માટે અરધા અને વધારે મોકલો.
1 .
બીપિડિ શાકા પુરૂ રા.
વર્ષ કે તેનું ના વર્ષમાં ગીળ શા મ પ ા ii 1ર ર ' એ'. પગે, મને ૨૦ મહા પૃપો , " ( સા . '' એક "Tહાર પડી છે, બીજા ! | "'.'મા' માં !
. આ પરિવી શકો - ઉપલી ૧ ૧ | નથી. છે ને છે પુસ્તકોથી અને આ જ પડે છે આ કથા માવિંદ દિલનું રંજ થયેલું છે કારણ કે ક ા પુરૂ કબીકાળ રા'રા છે.
આ વર્ષનું લવાજમ પિોટેજ રો રે : ભાભર છે? 'શાન ૩૧
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ ઉપાધિ આધિને જડથી વિદારે બાકી; રિહારે વેથી વિષમય જગજલ સુખ, ધરે ધમાના પરમ સુખથી શાંત છે. ૪ ધરી એવા માનો ભજન ( આ કરીમાં, વિચારી તવા પરમપદ પામ્યા કરણિમાં: સદા માટે તિર ધરે કે ' ગુણ, ધરે છે ' ' પરમ સુખી શાંત છે.
ને. દા. શાસ્ત્રી,
सकपाय कुटुंब कथा.
અનુસંધા પૃષ્ટ ૩૮ થી. બંને વહુના પગમાં ભાળ પાઈ બેલી શિખા ને વને બાલાની પોતાના પતિએ આપેલ અને ગુપ્ત સ્થાને રાખેલ દમ બતાવ્યું. તે સાથે કશુંકે "આ દમ હું મરી જશે ત્યાર પછી તમારે હાઈ | અ સરખે ભાગે વેંચી લેવું. શિલા ભાગ પાડવા નન્હો." બને વહુઓ બોલી કે—“હે માતાજી! તમે ચિરાયુ થાઓ. આ દ્રવ્ય લઈને અમારે શું કરવું છે? અમારા તે પૂર્ણ ભાગ્ય કે આપની સેવા કરવાનો અમને આવસર મા.” આ પ્રમાણે તે બંનેએ નિસ્પૃહના દંભ પ્રગટ કવી. 'વરદંભ, બત, રા(કદંબ અને સમાધિ દભ વિગેરે દંભ અનેક પ્રકારના છે ! રંતુ એ સર્વે દંભ નિવૃતતા દાને સમે ભાગે પણ ચાય એમ નથી. બિનપૃહતા દંભ પર છવામાં બહુજ બળવાન છે. "દ્ધિવાને મને પણ નિ. સાહપણાનું કાળ ઘાલનારાને કંદમાં ફસાઈ બય છે.
બંને વહુઓએ સાસુને બાળકી ગાલા નું પાન કાવ્યું - ટલે એક દિવસ સાસુથી છાની રીતે રાણીને વખતે તે દ્રવ્ય કારી લીધું. અને બીજી જગ્યાએ ગોપવી દીધું. આ પ્રમાણે પોતાની ધારેલી ધારણમાં
કૃતાર્થ થઈ એટલે દિવસમાં પાછા પહારની છાયા નરેમ ઘટતી નય.
૧ કલીપણાને દં, Jાનીપણાને દંભ, પરીપણા દંભ અને દાં- . નિકપ સમાધિ ચડાવીને બેસવું ને રામાધિ દબ એ છે કે તે વસ્તુ અમા' છતાં રાણા દાળ વાડાનારમાં સામેલ છે.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાકપાય કુટુંબ કથા.
૫૧, તેમ પતિમાતા તરફની ભક્તિ દિનપર દિન ઘટવા માંડી. અનિશિખા પણ વિચાણ હતી એટલે પ્રથમને આદર અને હાલમાં થનો અiદર બેઇને ચિત્તમાં ચમત્કાર પામી. વિચાર્યું કે આમ થવાનું કાંઈ કાણે આવું બેઇએ. કારણ પિતે બનાવેલા દ્રવ્ય સંબંધમાં હશે એમ કલ્પના થઇ, નરજ પુન નિધિનું સ્થાનક છે, એટલે નિધાન દષ્ટિએ પડવું , તેથી જન્મ કે મેં આ પાક : શિવાય બીજા કે "બાલ નથી તેથી ઓ એ નિધાન ડર કર્યું જાય છે. પછી એ શિખ બંને ને બેલrણ અને ધિક્કાર ક કહ્યું કે “તમે બને બાર વિશાસન ધાન કરીને મારૂં બનાવેલું દબ કાઢી લીધું છે કે મને એમ કરવું ઘટી નહોતું, હું તમને આવી કોઈ સ્વભાવવાળી જાગી નતી.” બંને વહુઓ તો જાણે આ પામી હોય તેમ આ હકીલ સાંભળીને - કી થઇ ગઈ અને આંખમાં આંસુ લા ી રોવા લાગી કે-“મા ! આ શું બોલે છે ! અને મન વચન કાયાથી એવું અમથે કર્યું નથી. આ કાર્ય જે અમે કર્યું હોય તો અમને દેશુને તેમજ સ નહીર્ગમાં કટ લીરૂપ આપને જાણે છે. તેને મ ન ગમે તેવા મોટા કાર્યમાં પણ રોગનવ શુદ્ધિ થાય છે. કેમકે કુલીન મનુ પ્રાણને પણ ખાટા રોગન ખાતા નથી. વળી તે સાસુજી! જો તમને અમારી આવા સોગન ખાધાથી ખા ધરી હોય તો તમે જે કહો તે દિવ્ય કરવા માટે પણ્ અમે તેને યાર છીએ, કેમકે અમારા માતા પિતાઓએ બાલ્યવયથી અમને તમારા ખેળામાં સેલિી છે તે અમારે તો પિતા, માતા, બધું, ગુરૂ અને સાસુ સર્વે નમે છે. આ પ્રમાણે નાં અમો નિંદની ઉપર ને તમે દેનું આપણ કરશે ને પછી અમારે તો શરાણથી ૮ નવ ઉ થવા જેવું થશે.” આ પ્રમાણેના તેમના નિદાપણું રાવનારા વ્યનો સાંભળ્યા છતાં પણ તેમને ગિનાદિ છે
બે લીધું છે અને મનમાં નિથ કરીને તે કલુષિત આશાવાળાઓ સાથે વાદ વિવાદમાં ન પડતાં અગ્નિશિખાએ મન ધારણ કર્યું. . જે અઢીંઓ ૩દેવે પોતાની અંતાવસ્થાએ પૂરથ કાર્યમાં વ્યય કરવા માટે જે દરથ પિતાની સ્ત્રીને બનાવીને ભૂમિમાં દાટેલું છે અને જે વખતની વાતચિત બિત અંતરે રહેલા કુડગ નામના બે સાંભળેલી છે તે તે સાગર નામના પાનને ભાઇને કરડી રબારી અને આરક્ષકને ગેર
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨.
શ્રી જનધર્મ પ્રકાશ.
તમ મળી જાય તે કપટી લેબી બંને એક દિવાળા થઇ ગયા. પછી વિચાર કર્યો કે કોઈ પણ યુકિત કે પિતાને ભેળવીને તેમણે દાટેલું દ્રવ્ય આ પણે કાઢી જવું. એકદા અવસર પામીને બંને ભાઈઓ પિતા પ્રત્યે કપટયુત નિવડે કહેવા લાગ્યા કે “હે પિતાજી ! આપને અમે ત્રણ પુત્રો થયા અને આપે અમને ઉછેરીને મોટા કર્યા પરંતુ ત્રણમાંથી એક જગાએ આ પની વૃદ્ધાવસ્થા થયા છતાં પણ આપ સુધી કરી નથી. તેથી “ બહુ ધર પર ભુપે મરે” એ કહેવત સાચી થઈ. પરંતુ જ કે આમ પુ.
દાવ આપની શેવા કરવાની ઈએ વુિં પન ભઇ છે અમે પિનાર જંગમ તીર્થની શોધ કરી અમારા જન્મ સફળ કરશું.”
આ પ્રમાણે કહીને પહેલે દિવસે મહા મટી કુડગે પોતાને હાથે ખાન બેજનાદિકવડે પિતાની ભકિત કરી અને તેમનું દિલ પ્રસન્ન કર્યું. બીજે દિવસે સાગરે પણ અનેક પ્રકારના મિષ્ટ અશન પાનાદિવડે સ્નેહાલાપ પૂર્વક પિતાની ભકિત કરી. આ પ્રમાણે એકાંતરે ભક્તિ કરીને કેટલીક દિવસે રૂદ્રદેવને અત્યંત પ્રસન્ન કર્યા અને તેમની ભકિત રૂદ્રદેવને તદન નિષ્કપટપણાની લાગી. તેથી તે વિચારવા લાગ્યો કે –“પ્રાંત સમયે પુણ્યકા. યેમાં વ્યય કરવા માટે મેં જે દ્રવ્ય ગુપ્ત સ્થાને સ્થાપન કર્યું છે તે વ્ય ઉપયોગ કરવા માટે સુસ્થાનની વિરાણુ કરતાં સર્વમાં પ્રાધાન્ય સુસ્થાન નો માતાપિતા પ્રત્યે ભકિતવત પુત્રો જણાય છે. અને તેના પુત્ર તે આ કોંગ સાગર છે. માટે ગેપનેલા દ્રવ્યનું સ્થાનક તેઓ બતાવું જેથી એ દ્રવ્ય મુખ્ય કાર્યમાં વ્યય પણ થયા ગણાશે અને વળી હું એ પણ ભક્તિને અણી પણ થઈશ.” આ પ્રમાણે અમારી બંને છે. "દાદી પૂત દ્રવ્યનું સ્થાનક બનાવ્યું અને કહ્યું કે મારા મરણ પછી આ બે (ાર બે લઇને તમારે બને એ પહેરી લેવું. ડુંગર તો જન્મથીજ દુનિત હોવાને લીધે એ અનિટ છે માટે તમારે આ કથમાંથી તેને બી. લકુલ ભાગ આપવો નહીં.
પુત્રો હયા– તા ! તમે પણ કાળ પર્યંત . અમારે તે આપી ભકિનની જરૂર છે; એ - શું કામ છે? તમે તો નિરંતર મ. મારા ભરતક ઉપર છે ? આ આપનાપના કરી કરી કે,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપાય કટુંબ કપા.
૫૩. यत्र मत्रापि मुम्लभ, धनं लाभोदये नृणां ॥ हिनान्वेषी पमस्तातः पसनेपि न लभ्यते ॥१॥
લાભનો ઉદય થયે એને મ ને દ્રવ્ય પ્રાપ્ત થયું માં તો સુલભ છે; પરંતુ હિતને ઈચછનારા એવા પિતા આખા નગરમાં પણ મને બની શકે છે નથી. ''
આ પ્રમાણે કપટ વગ: સરલ વિવાળા પિતાનું મરિન કર્યું, પિતાએ પણ બે પુજે ખરેખર ભકિતમાં તત્પર અને દ્રવ્યમાં દિી -
યા. પછી રાત્રી 'ખતે બે જણાએ ગુપચુપ રીતે તે કાઢી લીધું અને બીજી જગ્યાએ ગુપ્તપણે સ્થાપન કર્યું. ત્યાર પછીથી તેમને પિતાને વિનોપચાર ખંડિત થવા લાગ્યો, કારણ કે “ પતંગના રંગની જેમ વિ મ ય ઘણે વખત ટકો નથી. ” જ્યારે પુત્ર તરફથી વિનય ભકિત : ધ થવા જઈ ભાર દિવાન રૂદ્રવના મનમાં પણ શંકા ઉત્પન્ન થઇ એટલે તેણે એક પુત્રને બતાવેલું નિધિસ્થાને છે. તે પુત્ર વિનાની સ્ત્રીની જેવું દ્રય વિનાનું અન્ય સ્થાનક દષ્ટિએ પડયું. તે વખતે ની કાર જણ. થયેલા બિલાડાની જેમ તે હૃદયમાં બહુજ વિલબ થઈ ગયો બે પુત્ર શિવમ બીજું કઈ આ નિધિસ્થાન જતું નથી તેથી જરૂર આમાંથી તેઓએ નિધાન હરણ કર્યું જણાય છે. આમ વિચારીને રૂવવે તે બંનેને બેધાવી. કહ્યું કે હે પુત્રો ! અહીંથી બે કયાં ગયું? પુત્ર ન જય પામે હોય એમ ચકિત થયા હતા બોલ્યા. “પિતાજી! અમે એ મનમાં કોઈ જૂનું ને નથી. જે જાના હૈએ તો તમારા પગે હાથ છે. વળી ને તમે કહે નપાવેલી કોડી ઉપડવા માર છીએ આમ છતાં પણ તે તમને મારી છે. તિત આવતી નાજ હોય તો તેમાં અમારા દુકાનો અપરાધ છે. જયારે તમને અમારા વિશ્વાસ નહી આવે ત્યારે પછી બીજા તો અમારો વિશ્વાસ કેમજ કરશે? કારણ કે જે પોતાના ઘરમાં હલકો છે તેને બહાર તે જ ગણતીમાં પણ લેખવતું નથી ” આ પ્રમાણેની કુટિલતા ભરેલી અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિતેઓએ પિતાને પિતાનું બોલવું બંધ કરી દીધું પરંતુ સમવિડે તપાયમાન થયેલી પ્રષ્ટિકા (ઈ.) ની જેમ કાપવો જાજવDમાન - ચલા રૂદ્રદેવ ગિનમાં શાંતિ વળી જાડી. તેમ તેઓને બે પળ પ. નહી. એ દિવસથી માંડીને તેને સ િસાથે સ્નાલાપ કરે તક છે.
આ પ્રમાણ કપાય કપિ ચિને તા થકા કેટલોક કળ ગતિ ખે
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫8
શ્રી ધર્મ પ્રકાશ એક શેઠાણીએ પિતાનું દ્રવ્ય ગાની વાત કરી. શેને તો એ વાં સાંભળતાં અગ્નિમાં ધિત હોમા જેવું થયું ક્રોધારિને મણે રાળગ્યો. વહુએ ની ઉપર તીરસ્કાર જુથો પરંતુ તેઓને તો કાંઈ કહી શકે એવું હતું એ ટલે અગ્નિશિખા ઉપર ને ને ઉતારે કરી છે કે-“ પાણી તે એ વાત તારી દુને શા માટે કરી ?” અનિશિખા ક્રોધી પણ માં તેનાથી કાંઈ ઉતરે એવી હતી એટલે તે આનું મન ન કેમ કરે તેથી તરાજ તે બોલી કે - “ પિતાનો દે નેતા નથી અને મને પાપ કહે છે પણ પાણીમાં શિરોમણી તમે છો. તમે પોતે પાર કરીને મેં ગુમાવ્યું છે તે સંભારતાજ બધી. ”
આ વચન સાંભળો રૂદ્રદેવ વળી વધારે છે. અને છે કે " પાપી ! તું કુલાંગના થી. કેમકે પતિ સામું જોવે એ કુવાંગ ના કહેવાય જ નહીં.” આ વચન સાંભળી દંડવડે દ ભ વાધી કોઇ પામેલી સાપ
ના જેવી અનિશિબા કવાડે લાલ નેત્ર કરીને બોલી કે- “તારથી મેં તમારો હાથ પકડે છે ત્યારથી જ મારું કુળતાપ પર થયેલું છે” આ પ્રમાણે પરસ્પર ઉકા પ્રમુકિત થવાથી અને બને કો માં ગાયાની હોવાથી ક્રોધ વધતો ગમે. પરિણામે આ કોપાયમાન થયેલા રૂદ્રદેશ એક દવડે અગ્નિશિખાના મસ્તક ઉપર સિત પ્રવાસ કર્યો. બલિનતાને મેગથી
સ્થાનકે લાગેલા તે એક પ્રકાર માત્રથી–જાણે રૂદના ભયથી હોય તેમ અખશિખાએ પ્રાણ તન દીધા. અને મહારૂદ 'માન કે મરણ પામી છેજ ઘરમાં રજા ત્રવાળી ઉમ વિશાળી અને કૃષ્ણદેવ વાળા રાણી થઈ.
જુઓ અત્યંત ક્રોધ કર ! કોશનું પરિણામ આજ આવે છે. રૂદ્રદેવને પાયનું કુળ આ બે માં નો જગતમાં “વી રમા કરર રીને દુશ થાય છે તે બધું એ પણ દ ભ માં છે જેમાં અશુભ પ િશ ા પ ફ થયું. આ શિખા પણ છે ! કુળમાં '૧૫ ગુમાવ્યું અને તેની ગતિ | "ી. ' ' 3 દાના છોધને ફળને પણ હલ્યમાં આગળ પડી કે ' કરે છે . ' શું વર્ણન કરવું ?
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
'
!
*
વિવેક શું સમજાવે છે ?
વિવેક શું સમજાવે છે ? આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર મોહનું સ્વરૂન પર્વે બતાવ્યું છે. મેહનું મુખ્ય કાર્ય પુદ્ગીક-પરવસ્તુમાં પિતાપણાને મિથાભાસ કરાવવા તે છે. એવા માની લીધેલા પિતાપણાને લીધે પ્રાણી, આ ભવમાં તેનાં સંબો વિયેગાદિ પ્રસંગે અનેક પ્રકારના પાપ કર્મ બાંધે છે અને તે પાપ કર્મ ઉદયમાં આવે છે ત્યારે પરભવમાં પણ અનેક પ્રકારની વ્યથા ભોગવે છે. માહે ઉત્પન્ન કરેલી ખરી સમજણની સાથે વિવેકે ઉપજાવેલી સત્ય સમજણ જે પ્રાણીને ગ્રાહ્યમાં આવે છે મારા પ્રતિબંધથી છુટકારો થઈ શકે તેમ છે તેથી મહજનિત કાર્યમાં વિવેક શું સમજાવે છે ? તે એની સંક્ષેપમાં પ્રદર્શીત કર્યું છે.
અઝાન, મેહ અને રણ દેદિથી દોડવાની કુટેવમાં દેવપણ વિવેક મામવા દે નથી. તે સમજાવે છે કે-જે દેવ વિભાશન શિવાળ જેને દુમને ઉપર દેપ વિ છે અને જે અન્ય–પના ગાધીનો જા. શાળાદિ કરતા હોય તેનામાં દેવનું સંભવે નહી. માંગી હો સક ક્ષા થાય નહી–ત્યાંસુધી સવજપ દો સંભવ છે. ત્યાંનું દેવું પ્રાપ્ત શાય નહીં. કોઈ પ્રકારના ચમત્કાદિવટે અનાનીઓ મેહ પામી જાય છે પરંતુ નાની તો તે ચમત્કાર જોઈને બીલકુલ આર્ય પામતા નથી, તે તે સીજિ વિવેકની પ્રબળતાવી દેવા માન્ય કરે છે.
વિથ કપાયામાં જિગ્ન. કામિનીને લેપી, દિવ્ય સુખમાં આસો નાન કટને કરનારા, ૧ સ્વરૂપને નહીં તેવાથી કંદમૂળાદિ અનંત ૧૦૧ મુક પદાર્થને ભક્ષક રાશીમાને છાયા, પિને રવી ત્યારે પરેચર ધારક છતાં શિવપાર્ગ થતાચારી રહે અને બે ન9 દેવાને ઉપદેશ કરનારા, અનેક પ્રકારના આરંભકામાં પણ પદ મળી મોત - વળા ના ધારામાં રપ ૮ ની સામે વિવેક મન છે. માં ને સાથે કે ગુમાનમાં ગુરૂગાને સંભવ છે તે પણ વિવેક
માં એવનું, પુન્ય પાપj, અને કમદિકનું વારિક કે છે અને જે ધર્મ નિવૃત્તિ પરાયણ, શાંતરસ માધાન ન છે તેમાં સત્ય એપ લઈ શકે નહીં એમ વિવેક પ્રાણી સમાન છે. તે સાથે " : " વિવેક બરાબર સમજાવી દે છે. •
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં જેમ પ્રકાશ,
વિવેકની પ્રબળતાવડે ઉપર પ્રમાણે દે, ગુરુ, ધર્મના રામજણ પ્રાપ્ત થવાથી ઇકોકીક સુખ સંપત્તિ વિગેરેની પ્રામને માટે અન્ય દે દેવીની મા. નતા કરવાની ઈચ્છા પ્રનતી નથી. કારણકે પૂર્વી પાર્શત કમ લોગ - ગેજ સ્ત્રી પુર કાદિ ની પ ધાર છે. તેમાં માને છે રી એન. - ગેરે કરીને ભિખ્યા સેવનની કાંઇપણ જરૂર નથી એતો માત્ર કે કટના કાંકાં છે એમ વિવેક સમજાવે છે રા -દોષ રહિત દેવની માનતા વિગેરે પણ એ કર્તવ્ય છે એમ વિવેક સમજાવે છે. કારણ કે મોક્ષ પામ કરી આપને સમર્થ એવા દેવની પુદગળીક સુખ પ્રાપ્તિ માટે માનતા માની એ કેવળ અઘટીત છે એમ વિવેક બુદ્ધિવડે સમજી શકાય છે.
અનેક પ્રકારના દેવવાળા જતિઓ, ભુવાઓ, ફકીરે, બાવાઓ અને ગીઓ વિગેરેની પાસે જઈને દોરા ધાગા કરાવવા, ઝા: નંખાવવા અને બીજા પ્રયોગ કરાવવાની વિવેકી મનુષ્યને ઈરછા જ થતી નથી. કારણ કે જેઓ પોતે અનેક પ્રકારના પાપ કાર્યમાં નિ બને છે, સંસારમાં ભાવવાળા છે, દ્રવ્યના લાલચુ છે. સ્ત્રી સંગને અનારા છે, વ્યસનમાં ચકચુર છે અને ફોગટનું ગુપણું ધારણ કરનારા છે અથવા શકિત ધિને માટી મોટી વાતે કરીને ભેળા મનુને ભેળવારા છે તેમાથી કાર્ય સિદ્ધિ થવાથી ઈજા કરવી તે મુમતાજ છે એમ વિવેકી પ્રાણીના સમજવામાં આવી જાય છે.
અન્ય ધર્મ શાસ્ત્રોમાં ત્યાગ વૈરાગ્યાદિની અથવા નીતિ કે પ્રમાણિકપણું વિગેરેની વાતો કરેલી હોય તેટલા ઉપરથી સર્વ ધ સરખા છે અથવા મૃળમાં સર્વ ધર્મમાં એક જ વાત કહેલી હોય છે એ મોહ, વિવેકવાનને થતો નથી તે તો દરેક ધર્મમાં આત્માનું રરૂપ, મુકિતનું રૂપ, તેમજ પુદગળાદિનું સ્વરૂપ શું કહ્યું છે તેના બારીક દદિ જુએ છે. અન્ય શારોમાં બતાવેલી મુનિને તો એવા પિંકી મનુષ્ય ને પણ નથી કેમકે જે મુક્તિ પામ્યા પછી પાછું સંસારમાં આવવું પડે એ જ રા પડે તેવી મુક્તિને કોણ સન છે? આવા અનેક કારોથી સ ધમાં શા સરખા કહેવા રૂપ નભમ હી મપાવની અસર વિવેકના બળી નાશ પામે છે અને શુદ્ધ આ રવરૂપ, કર્મ સ્વરૂપ. મોટા રૂપ, પુગળ સ્વરૂપ અને મોક્ષ પ્રાતિના કારણો પરર૫ર અવિરતપણે જે ધર્મના શા
માં કથન કરેલ હોય તેવા ધર્મને જ ધર્મ તરીકે માન્ય કરે છે બીજી બધી રીતે આપ્ત પુરૂના કે તેને પણ શાસે તાગ | ય તેમાંની
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક શુ સમાન છે ? કઈ હકીકત આધુનિક દેખાવમાં મળતી આવતી ન લાગે અથવા ફેરફાર જણાય તો તેમાં શામના કથન' કરનારાઓની ભુલ ન મળતાં નાની દૃષ્ટિની પિતાને નાની-પિતાની સમજ શત ની ભુલ, ઓહાપણું અથવા --'' િ | | ' છે તે રિનર ગુણ - ગુ કરવાની તેમજ સાર સંશાધન કરવાની બુદ્ધિવાળા Rાન છે.
વિવેકનું પુન કાર્ય પ્રાણીને જ હિતકારક છે. કારણ કે - તકાળ પર સંસારમાં પરિભ્રમણ કરાવનાર મિથ્યાત્વનો નાશ વિવેક બુદ્ધિની પ્રબળતાવડે-ચક દેવગુરૂ ધર્મને ઓળખવાથી, તેમાં શ્રદ્ધા કરવાથી અને કદેવાદિને સમજ પૂર્વક રજી દેવાથી જ થાય છે જેથી પાણી પરિમિત કાળમાં સંસારવાસનો અંત કરે છે.
કોઈ ઉપર આક્રોશ કરતાં-કડી વચન કહેતાં અથવા પરિપ, ઉપજાવતાં વિવેક અટકાવે છે. અને કે પ્રાણુના સર્વ ગુજુને બમ કરી નાખનાર પ્રબળ પિ હોવાથી તેનો ઉપશમરૂપ જળ કે શાંત કરવાનું વિવેક શિખવે છે. કોઇ પણ માણસ કઠીન વચનો કહેવાથી અને તેની ઉપર આક્રોશ કરવાથી ગમે તેવું નથી પરંતુ નમ્રતાવો તેની ભૂલ ક્ષમા કરવાથી અને ભૂલ સુધારવા ઉપાય મનવવાથી સમજી શકે છે. પિતાને કવ્ય, થત, તપ, બળ અથવા દિકની ગમે તેટલી વિશેષ પ્રાપ્તિ થઈ હોય તે પણ વિવેક દવિ છે તે બાબતમાં પિતાથી અધિક અનેક મહાત્માઓને તેમ જ અનેક પ્રહરને જઈને વિવેકી પ્રાણી મા કે અભિમાન કરતા નથી પણ પૂર્ણ પુરૂ કરતાં પિતાની લઘુનાની ભાવના નિરંતર કામ કરે છે. વિવિકી મન કે દવાની ઈછા પS કરનથી ; કારણ કે તેને ઠગ. વાથી પોતાને આત્માન | પ્રાભિમાં ઠગાય છે એમ તેઓ સમજી શકે છે. વળી માયા, મિથ્યાત્વ પ્રગટ કરનારી અને અનેક પ્રકારના દોષને ઉ. ત્પન્ન કરવા માટે દેવની માતા સમાન છે એમ તેઓ સમજે છે. શ્રી મધ્રોનાથ પ્રભુ, તપસ્યા કરવામાં પણ માયા કરવાથી સ્ત્રીવેદપણું પામ્યા તે વાત રાંભળીને માથાથી ત્રાસ પામે છે તેમજ પ્રાયશ્રિત લેતી વખt ૬ભ રાખવાથી બુ. અને રૂપી સાવીએ અનેક વર્ષે પર્યત કરેલા માસપદિ મહાન તપના ફળને હારી જઈને બહુ કાળ સંસાર પરિભ્રમણ કર્યું તે વાત સાંભળીને વિવેકી પ્રાણીઓ કંપાયમાન થાય છે. સ્ત્રીપણું અને તિર્યચ પણું પ્રાપ્ત કરાવવામાં મનુને માયાજ અદિતીય હેતુ ભૂત છે એમ તે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી રાધમ પ્રકાશ. એ સમ9 શકે છે. પ્રભાદિકના કંઈ માં લેવાની ' !! - રંભ કારમાં નિમમ વિવેદી પાણી પી બા રી, મા ! રા' ' . રામજે છે અને સત્યતા પૂર્વક, મણકપણાને આગળ કરી. પિના કર, ણના આરંભમાં અથવા મહારંભમાં ન આવતાં પૃદયરે ૧ પ્રલ થાય તેમાં સંતોષ માને છે. સંતોષને તેને સર્વ ગુપનું ગમે છે. ગમે તેટલું દ્રવ્ય પ્રાપ્ત થયા છનાં જે પણ સોની પ્રામિ શની નથી તેઓ માત્ર દ્રવ્યને રક્ષણ કરારા ૫ રેગીરો-ગુલામે છે, એમ તે. મને મજે છે અને નિરંતર સ મૃત આપાદન કર્યા કરે છે.
વિવેકી પ્રાળુઓ કઈ હાંકી મકને કરતા નથી. ભવ રાવને તેમને ખરેખર ભાસ થયેલ હોવાથી કે પણ ચમકારી કાર્ય જેમાં તેમને ચમત્કાર ઉત્પન્ન થતો નથી. પુદગલોની પારાર શક્તિ અને ' પ્રથા પુગળોની એકતાથી થઈ શકે એવા છે કે બને છે માં છે - થી આશ્ચર્ય પામે એવું કાંઈપણ વિવેક બાકીમાં હેલું નથી. દીઓના સુખમાં વિવેકી પાણઓ આનંદ પાગતા નથી પણ માત્ર રપ ઇરીએ વિષને અનુભવે છે સ્પર્શ ના રાબંધમાં સ્વચ્છ રામાગમ રામ પણ તેઓને જરૂર પ્રવેશ થઇ જાય છે અને સ્ત્રી સમાગમથી પ્રાપ્ત થતા પાતકને વિચારતાં કંપાયમાન થાય છે, તો પછી લંપટપણું તે તેઓ કરેજ કેમ? પર સ્ત્રીના સંબધથી અનેક મનો પાયમાલ થયા છે, શરિરે વ્યાધી ઝરત થયા છે, કીર્તિ ગુમાવી છે, કુટુંબની જાય છે અને અનેક :કારની હેરાનગતિના ભાજ થયા છે. મા સધળું પિકની દૃષ્ટિ બહાર છેહું નથી. સ્વજને સગમાં કે રિમાં અને દુર્જનોનાં સગાં કે વિ. ગમાં તેમને હર કે રોક શો નથી. કારણ કે સરકારની સ્થિતિ સં. ગ વિગવાળી છે એમ તે મટે છે. એ વખતે તિક, ધ રોનું શીખવે છે. અને એ પણ દુ:ખ નિરંતર રતું નથી પર સ્થિતિ પ્ર ચમે નાશ પામે છે એમ વિવેક સમાવે છે. રદીને એમાં ધ ઇઈને આરંભાદિ કરવાની બુદ્ધિ વિવેકના રોગ નાશ પામે છે માત્ર ઉદરનું કરવાની આવશ્યકતા હોવાથી રસમાં માં વિના, દે છે કે રીક અને આપનું એટલું જ બસ છે એમ પિક રાગ છે. પરી રાખે વિષય બુદ્ધિવાળી દષ્ટિ કરતાં વિવેક પાછા વાળે - {! રામ કરી
ની બુદ્ધિ રાખતાં શીખવે છે. ' ''થી ા ( ' ' . ||
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક શ સમજાવે છે ?
પર સને બોગને જુએ છે તો તેથી વિવેકી પ્રાણીની દ્રષ્ટિમાં ઈપ ઉત્પન્ન થતી નથી. મજા માંથી કોઈને વિરપ્રાપ્ત થયે શાકના ઉદયને વિવેક રે કી રાખે છે. પ્રાણીમાત્ર આયુષ્ય પુર્ણ થયે અન્ય ભવમાં ગમ કરે જ છે. દેવેંદ્ર ચક્રવદિ પણ અમરપણું ભેગવી શકતા નથી માટે મિખા શોક શા માટે કરો ? એમ વિવેક સમજાવે છે. છતાકદિ સાતે પ્રકારના ભય માત્ર મને કલ્પના છે એમ સમજાવીને ભય પ્રાપ્ત થેયે વિવેક પ્રાણીને વિવળ થવા દેતા નથી. અન્ય દધી વસ્તુને દેખીને અથવા દે આદિમલીના દેમી જયારે દગા આવે ત્યારે વિવેદ કહે છે કે “આ સુઝ! તારા માં શું કર્યું છે તેને પ્રથમ વિચાર કરી ને અને પછી બીન પદાર્થોને જોઈને દુગા કર” આ પ્રસંગે અશુચિભાવનાનું સ્વરૂપ વિ. વિક સમજાવી દે છે.
વેદાય પ્રસંગે સ્વીવડેજ સંય રાખવાનું વિવેક શિખવે છે. પરસ્ત્રીમાં કિંચિત્ પણ સ્ત્રીત્વની વિશેષતા નથી, માત્ર રૂ૫ લાવણ્યાદિના મોહવડે જ મુગ્ધ પાણી તેમાં ફસાઈ જાય છે અને અકર્તવ્યને આદરે છે એ વાત વિવેક સ્પદ બતાવી આપે છે. સ્વામીના સંબંધમાં વિશેષ આસકિ રાખવી એ સંસારરૂપ કદમમાં ખેંચી જવા માટે છે એમ સમજીને તેને પ્ર. સંગમાં પણ મર્યાદા બાંધવાની આવશ્યકતા છે એમ ત્રિવેક. કણમાં કહી દે છે. વિવેકી મનુષ્ય આ સલાહને અમલ કરવામાં પ્રમાદી હોતા નથી. કેઈ. પણ પ્રકારે વિષય બુદ્ધિ વૃદ્ધિ પામે એવા સાધનો કદી પણ તેઓ મેળવતા નથી માત્ર મારે વેદોદને અટકાવી ન શકાય ત્યારે જ તેઓ સ્ત્રી વનની ઈરછા કરે છે પરંતુ વિરાર એ પિય વિષય ન માનીને તેનાથી વ્યારાં દેવા માં પ્રથ-નાન ય છે. - પા પર ભાભા વિરો! વિવેક બુદ્ધિને ઉત્તેજીત કરવાથી અને આ માને બાદ કરવાથી પ્રાણી, માટુ અંગભૂત બિચાવ, જામ, કાયાદિપટ અને વિદેદને પરાભવ પમાડે છે વિવેકનું કાજ સત્યાસ, કાર્ય અને હિતાહિતની વહેચણ કરી લે છે. ઉપર જણાવેલા છે તે સિવાયના બીન કાર્ય પ્રસંગે પણ વિવેકરૂપ કરી તેને સ્વપને પ્રગટ કરી આપે છે. અને ને કોઈપણ પ્રકારે ભૂલ ન થ દેનાં કર્તવમાં તપર રાખી યાતિ પરમાનંદ સુખ જોગવનારા કરે છે.
પાચક વર્ગ ગયા અંકમાં દર્શાવ્યું હનું સ્વરૂપ અને ઉપર બનાવે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન પ્રકાર,
છે વિવેકનું સારૂપ ને હૃદયમાં ધારણ કરી તેનું નિરંતર મનન કરવું જેથી સમ વાત સમજી જશે અને આત્માનું કહેવાનું થશે.
તમારતું.
बालजीव शिक्षा शतक.
અનુસંધાન પૃષ્ઠ ૧૬ થી હવે જેઓ મુનિ ધર્મ અંગીકાર કરી શકતા નથી તેને માટે કરે છે.
સર્વ વિરતિ નહીં કરી શકે, તે રામકિત મળ સુરંગ: થળ હિંસાદિક પરિહરી, ગૃતિ ધર્મ છે
ને શક્તિ પ્રમાદિ મુની મંદતાથી સર્વ પિતપ (મુને, ગ્રહણ કરી ન શકાય તો પછી અતિ મનોહર, સમકિમળ, ઘુળ હિંસાદિકને ત્યાગરૂપ, ગૃહિ ધર્મને સારા રંગ સહિત એટલે ગિ પ્રણામી વૃદ્ધિ યુક્ત - ગીકાર કરે. ૮૦
એવા ગૃહસ્થ પિતાનું વર્તન કેવું રાખવું તે છે કેયથા શકિત શમ દમ રે, જગજીવનકે મિત્ર; દાન શિળ ત૫ ભાવના, ભાવી રડે પવિત્ર ૮
તેવો ગૃહસ્થ યથા શક્તિ એમ તે કપાય નિરોધ અને દમ તે કેદ્રીક નિરોધ તેને ધારણ કરેજગતના જીવ માત્રને મિસ ર નું ૫ બુરું કરે નહીં કે માઠું ગીત પણ નથી અને દા. કJ, શિળપાળી, નાકરી તેમજ ભાવના ભાવી પોતાના અંત:કરણથી પ િર મ કવાયની મલીનતા ઓછી કરવા પ્રયત્ન કરે. ૮૧, વળી–અહિત કિસકે ના કરે, શક પર ઉગાર;
ગુણ પ્રહે અવગુણ તજે, પરમિંદા પરિહાર. ૮૨.
કોઇપણ પ્રાણીનું અહિત ન કરે, શકિ - " માં પોકાર ૧૪ કરે, સર્વ પ્રકારના ગુણ ગ્રહણ કરે, અવગુગ માં ના દે આ અનિવાં ત્યાગ કરે, ૮૨.
આ ગાળામાં કહેવા માંગે છે પણ ડિ કે છે. ધર્મમાં ધિર
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણી વિકટોરિયાની ડાયમ બલી. રાખશર, અન્ય પ્રાણને જોવા માત્રથી ધર્મ પમાડનારા અને સ્વ૫ કાળમાં મુનિમાર્ગની સન્મુખ કરનારા છે માટે ગૃહસ્થ ધર્મમાં પ્રીતી ધરાવનારાએ જરૂર તેમાં પ્રયત્ન કરવો.
અનુ
મહારાણી વિકટારિયાની ડાયમંડ જીબીલી.
મહારાણી વિકારીઓને રાજ્ય કરતાં ૬૦ વર્ષ થવાથી તે સંબધી હી બતાવનારા મેળાવડા સીટીશ રાજ્યમાં અને દેશી રાજયમાં પણ રયાને સ્થાને થાય છે. એ પ્રસંગે બંગાળાની જન એસોસીએશને ૫હું એક માનપત્ર મહારાગીને મોકલાવ્યું છે. તે સાથે નામદાર ગવરનર જનરલ તરફ એક અરજી મોકલીને ડાયમંડ જાબીલીને દિવસે તેમજ દર વર્ષે તે દિવસે આખા હિંદુસ્થાનમાં કોઈ પણું જીવની હિંસા ન થાય એવો ઠરાવ કરવા વિનંતી કરી છે. પ્રથમ મુસલમાની રાજપના વખતમાં પણ આ પ્રમાણે લનનું આવ્યું છે અકબર બાદશાહે શ્રી હિર વિજય સુરીશ્વરના ઉદેશથી, પિતા જન્મમાસ, વિવિજ્યમુરિનો જન્મ માસ, રાગે બેઠાના દિને લગતા બની ને દિવસે, પણ પર્વના દિવસે અને બીન પણ કેટલાક દિવસે મળીને લગભગ પાંચ છ માસ છવ કિં. રા “ વર :
ર પાડયા હતા. આધુનિક સમયમાં હિંસા ' , પવી છે યુરો (Iનેના પ્રસંગને લીધે ઊંચ વ પબુ શેડ ( પાશ કરે છે માં છે. હિદાન -જે માથે દેશમાં મેં કીપી નથી થએલા એવા મરીન, દુકાળ, અગ્નિ અને ધરતી કંપની ઉ. પક એવા પાપ કાની વૃદ્ધિના ફળ તરીકે છે એવું સુઇ જનાનું માનવું છે,
હિંસા ઉપરાંત ફળ મેદ, મદિરાપાન, પ લંપટ અને બીજા - | દુરાચર પ્રાચિન કાળ કરન અરિન સમયમાં બહુ જ વૃદ્ધિ પામી ગયેલા છે. મરજી અને ધનિક ના મકાન પદ નેઇને મૃગ જનોએ એવા અકાથી પાછા હઠવું થાય છે.
મહારાણીથી ના રાજ્યમાં ધર્મ ક્રિયામાં કોઇ પ્રકારની ગણન કે ઉપદન " બ વી - - માં " ( બિરનર અને માં શાંતિ 4
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
પામે એમ પૂછે છે. જેને શાસ્ત્રકારો પણ શ્રી ના પાનાં તર્કવ. ઇત્યાદિ વચને વડે રાજ્યાધિપતિ શાંતિ રહે છે
મહારાણથી નિરંતર શાંતિને ઈછતા હોવાથી કોઈ પ્રકારનો મહા વિગ્રહ થવા પામતો નથી, જેથી સંખ્યાબંધ ગાના પ્રાણુ હાની થતી અટંકે છે, આવી તેમની પ્રકૃતિ પ્રશંસનીય છે.
આ પ્રસંગે બંગાળાની જન એરોસીએશનની સાથે બીજા શહેર તરફથી પણ દરવર્ષ રાજ્ય પ્રાપ્તિને દિવસે અમર પળવાની અરજી મોકલાવલામાં આીિ છે જેને ઉપર આશા છે કે અરજ મજુર કરવા૩૫ શ કરી અનેક પ્રાણીઓને આશિર્વાદ અને બિન સી એ પાર કરી.
ડાયમંડ જુનીલીને દિવસે પારદરના રાજમાં રેવંત્ર જય હિ બંધ રખાવ્યાના ખબર મળ્યા છે પિછાંદનું રાજ હાલ સરકારને નેઇન્ટ એડમીનીસ્ટ્રેટની દેખરેખ નીચે ચાલે છે તેમાં એ ઠરાવ થએલા જાણ બીજા રાજ્યોએ તેને દાખલો લેવો ઘટે છે. જે વર્ગ સાવ આ વાત સાંભળીને બહુ હર્ષત થયે છે. પિતાને તમારે કોઈપણ પ્રકારના લાભની વિશેલતા થાય ત્યારે તેને લાભ આવી રીતે અનેક જીવોને પ્રાણદાન આપીને તેમજ બીજી રીતે ઉપગાર કરીને સૌને આપ એવી રજનોની અવિચ્છિન્ન પ્રચલિત રીતિ છે. તે આ પ્રસંગે આગે સર્વને લક્ષમાં વાત કરીએ છીએ.
नितिवाक्यामृत.
૧૨ જે અન્યનું મ પડે છે તે પિ મ નો વિફર કરે છે. ૧ર૮ આળસુ મારા કંઈપણ ક માં બે થી.
૧ર. કેઈપણ માણસ પોતાને અનુકળ છે તે નિ ૧ કરો - હી, કેમકે ગરીબ પણ અમુળ હોય તો સારું.
૧૩) પોતાની શકિતનો વિરાર કયા વિના ? | શા છે કેવા તે મરતી વખતે કીડીઓ પાંખ આવ્યા જેવું છે.
૧૩૧ જોઈ રાય હિંયા 'તું બળ મી : માં સુ આપકાર મારા પણ મારી ડી ! | !.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિતિવાયામૃત. ૧૬. ભરીને વાત ગમે તે કાને પણ જોવે છે પણ જ્યારે તે મને એમ લા બળવાન થાય છે ત્યારે તે વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખે છે.
133 ગર્વ કરવાથી હાથમાં આવેલું કાર્ય બગડે છે. ૧૩૪ બાળકનું કહેવું પણ ને યોગ્ય હોય તો તે ગ્રહણ કરવું.
૧૩૫ તે વ્યાયામ સમજી શકતો નથી તેને યોગ્ય કહેવું પણ ન કા બરાબર સમજવું. • ૧૩૬ અર્થ ન સમ79 શકનાર માણસને જે પિતાની વાણી સંભળાવવા ઇચ્છે તે વિશાળ વાળખે છે એમ સમજવું.. - ૧૩૭ નીતિ વિનાના ગુરૂની બુદ્ધિ બુઝાઈ જતા દીવાના પ્રકાશની પડે નિરૂપયોગી છે. : ૧૩૮ ઘણા અપરાધ કરનાર માણસને થોડીવાર દુઃખ થાય એવો ઉપાય કરો તે અનુગ્રહજ છે. , ૧૫૦ જેને આપણે અપરાધ કર્યા હોય અથવા જેણે આપણે અપરાધ કર્યો હોય તેની સાથે રહેવું નહીં.
૧૪. કેઈપણ ક્રોધી માણવાની સમીપે રહેવું નહીં કારણ કે તે સપની જેમ તેને પોતાની પાસે દેખે તેના ઉપર પિતાને કોપ ઉતારે છે.
૧૪જે માણસ ઉપકારને બદલે વાળી શકતો નથી તેના જન્મવા કરતાં ન જન્મવું સારું છે.
( ૧૪ર ગુરૂની સમિ રવતંત્રપણું ન રાખવું, તેમનું કહેલું કરવું અને વિન્ય ધરાવે એ ગુરૂને ઉપાસવાના મુખ્ય કારણો છે.
૧૪૩ કુળ, ઘન, વિદ્યા અને ભયથી ? અધિક હેય નેમ ની પાસે નમ્રતાથી આચરણ કરવું.
૧૪૪ પૂની પ્રાપ્તિ, શાક રડાનું ગાન અને પુરૂનો મેળાપ એ વિનાને કળ છે
૧૪૫ અભ્યાસ | કામાં કુશળ કરે છે.
૧૪ અધર્મ, અધ્યાચાર અને જે કામમાં પિતાને પ્રતાવાય લાગતો હબ ને શિવાય બાઈના કામમાં ગુરુ વચન ઉલંઘન ન કરવું. * ૧૪૭ ગુરૂના કપનું આધિ સામે ઉત્તર ન આપવો તથા સેવા કરવી એ જ છે.
૧૪૮ ની સામે થયેલો માણસ સ્તુતિ પાત્ર છે પરંતુ ગુરૂજનની એ થા મા રજુ ૫. થી.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬.
શ્રી જૈનધર્મ પ્રકાશ,
૧૯૯ ગુરૂના કહેલા કેાઈ વચનમાં દેહ પડે તા ગુરૂને કપ ન એમ વિનય પૂર્વક પુછ્યુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ ગુરૂની આગળ પેાતાની મરજી પ્રમાણે બેસવું નહીં.
૧૫૧ બે ઉપાધ્યાય નીતિથી અથવા તપથી, અધિક કિવા સમા કાસ તેા તેને નમસ્કાર કર્યા વિના વિા લેવી નહીં.
૧પર ભગતી વખતે આયલ, ચંચળા
અને ીનમાં
મન રાષઁ
હું નહીં.
૧૫૩ પોતાની સાથેના જાણનારાઓમાં વૃદ્ધિના અતિશયપણાથી સ્પ કરની; કેમકે તેની પા કરવાથી વિદ્યાની વહૈં થાય છે.
૧૫૪ ઘણી બુદ્ધિવાળા પુરૂષે ગુરૂને મંદ પમાડે! નહીં. કેમકે જે પુ પાતાની માતા આગળ પુરુષપણું બતાવું અને પિતાની આગળ શાર્ય વાપ હું જન્મ્યા ન ૧૮ મા બરાબર છે.
૧૫૫ વિદ્યાર્થીએ ગુરૂની આજ્ઞા લીધા શિવાય કે સ્થાનકે વું નહીં ૧૫૬ માર્ગ, પર્વતમાં અથવા નદીએ એકલા જવુ નહીં.
૧૫૧ ગુરૂની શેવા પિતા પ્રમાણે કરવી,
૧૫૮ ગુરૂ પત્નીને માતા તુલ્ય નણુવી,
૧૫૯ ગુરૂના પુત્રને બંધુ દા ગણ્યો,
૧૬૦ સહાધ્યાયીની ઉપર બધુ નૃત્ય હ ધરાવવો,
૧૬૧ ગૃહસ્થ પુત્રે વિવાહાદિ થયા પછી પણ સમાન વાનાની સાથે પૂર્વે ભળેલી વાતો ગમ રાખ્યા કરી.
૧૬૨ કરી દગા ના લેવા મનુષ્ય પાચ '૫ગ | કરતી. કેમકે પાકે રે | | | ≠ ખરી પ હું જાણું પણ્ કરે છે.
૧૬૩ યાતના કાર્યની પ} {ીનની કાર્યમાં બાળ ! ૮ મ સુય ગયા.
૧૬૪ અર્થે ભાઈ! કામાં નહી આ12 કરતી શેવળ પડ્યું કાળ કાદે શો નથી.
૧૫ દ્રવ્યો : વિ| "મી આ શ્ન નથી.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન લેખકોને ખાસ ઉજને
- ઈનામ રૂ ૫.) જે કઈ જ લેખક આ એપમઆના ૧૬ પુષ્ટ થઈ છે માં એટલા પ્રમાણમાં , વીસાવના અને રામ ( ૧૦
પાનક.) એ ત્રણ વિષયમાંથી કોઈ પણ વિષય સંગમ છે તે ભાષામાં વિષય લખે માફલો અને તે વિષય પર
મેલી બે સભાસદોની કમીટી ચાપીઆમાં દાખલ કર ૫ લાયક તરીકે પસાર કરશે તો તેને ઉપર લખેલું છે. મળતી
-
... "
.
. .
* * ***Y
પુરે છેઆવેલા વિષયમાંથી એકજ વિષય પસાર થશે એવો નિ th હેમ રાજવો નહીં.
. ત્રણ વિષા લખી મેકલશે અને તે પસાર પશે તો પણ હું પાંચ રૂપીના ત્રણ ઇનામો મળશે.'
આ વિશે આજથી એક માસની અંદર જવા જે
પસાર થયેલ વિષય, લખનારના નામ સાથે આ ફ્રી માં 5 યામાં છપાવવામાં આવશે પરંતુ તેના ઉપર હક રસભર ગણાશે. ' . આ વિષય આખા કથાના ભરેલ નં . માં .. ગાપાન મા નો ટાંત અથવા કોઈ કચાનો રર મા રહી છે. ચાલી શકશે.
કરાવેલ ના બારના પ્રયાસની કિ અને એક પુર પડી '
પ્રવાદમાં આવે અટલા માટે માત્ર - • નરીકે છે,
માગ કરતાં પણ એ વિષય લખી મોકલના લક ઉત્તમ પ્રકાર હો ને વધારે ઇનામ આપવા સંબધી પs - ભા વિચાર કરો.
આ વિ કાગળની એક બાજુ અને ચોખા અક્ષર લખી કલા.
અમચંદ લાભાઇ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવાજાની પહેરા. , 1-3 દેશા) જગા પાસે 10-3 શા. ગુગલ પર 1----3 ડાકટર ગેલિંદામ પિ :---- . પરમાણંદદાસ --- રા. નાંદ : 3 --- , મે મ . --: - 1 --- | | . . . કે . . . : : | | l; | : : ' ', ' + 1 , : .છે l,l 1- -- "મા" - { 19. 1 --- 3 શા. લ1 મંદ બાન, 1 - . 1 શરૂ 5: - સાં. નારગ મરી - શા. લીલા મં? -- ' માં' '. ભાઈચંદ રૂ -15, છે . આ 2 -- * , . : : : : : : 2 . * ન: પ . પ : બે cith ' tir) તિયાર છે. Bolo . icleta de . . . . . } - it i ' ! ગયા વળી, વાર, 9 તારીખ, પ. પડીમાં વિધરે નાનું હે મા. કિમત આપો . For Private And Personal Use Only