________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨.
શ્રી જનધર્મ પ્રકાશ.
તમ મળી જાય તે કપટી લેબી બંને એક દિવાળા થઇ ગયા. પછી વિચાર કર્યો કે કોઈ પણ યુકિત કે પિતાને ભેળવીને તેમણે દાટેલું દ્રવ્ય આ પણે કાઢી જવું. એકદા અવસર પામીને બંને ભાઈઓ પિતા પ્રત્યે કપટયુત નિવડે કહેવા લાગ્યા કે “હે પિતાજી ! આપને અમે ત્રણ પુત્રો થયા અને આપે અમને ઉછેરીને મોટા કર્યા પરંતુ ત્રણમાંથી એક જગાએ આ પની વૃદ્ધાવસ્થા થયા છતાં પણ આપ સુધી કરી નથી. તેથી “ બહુ ધર પર ભુપે મરે” એ કહેવત સાચી થઈ. પરંતુ જ કે આમ પુ.
દાવ આપની શેવા કરવાની ઈએ વુિં પન ભઇ છે અમે પિનાર જંગમ તીર્થની શોધ કરી અમારા જન્મ સફળ કરશું.”
આ પ્રમાણે કહીને પહેલે દિવસે મહા મટી કુડગે પોતાને હાથે ખાન બેજનાદિકવડે પિતાની ભકિત કરી અને તેમનું દિલ પ્રસન્ન કર્યું. બીજે દિવસે સાગરે પણ અનેક પ્રકારના મિષ્ટ અશન પાનાદિવડે સ્નેહાલાપ પૂર્વક પિતાની ભકિત કરી. આ પ્રમાણે એકાંતરે ભક્તિ કરીને કેટલીક દિવસે રૂદ્રદેવને અત્યંત પ્રસન્ન કર્યા અને તેમની ભકિત રૂદ્રદેવને તદન નિષ્કપટપણાની લાગી. તેથી તે વિચારવા લાગ્યો કે –“પ્રાંત સમયે પુણ્યકા. યેમાં વ્યય કરવા માટે મેં જે દ્રવ્ય ગુપ્ત સ્થાને સ્થાપન કર્યું છે તે વ્ય ઉપયોગ કરવા માટે સુસ્થાનની વિરાણુ કરતાં સર્વમાં પ્રાધાન્ય સુસ્થાન નો માતાપિતા પ્રત્યે ભકિતવત પુત્રો જણાય છે. અને તેના પુત્ર તે આ કોંગ સાગર છે. માટે ગેપનેલા દ્રવ્યનું સ્થાનક તેઓ બતાવું જેથી એ દ્રવ્ય મુખ્ય કાર્યમાં વ્યય પણ થયા ગણાશે અને વળી હું એ પણ ભક્તિને અણી પણ થઈશ.” આ પ્રમાણે અમારી બંને છે. "દાદી પૂત દ્રવ્યનું સ્થાનક બનાવ્યું અને કહ્યું કે મારા મરણ પછી આ બે (ાર બે લઇને તમારે બને એ પહેરી લેવું. ડુંગર તો જન્મથીજ દુનિત હોવાને લીધે એ અનિટ છે માટે તમારે આ કથમાંથી તેને બી. લકુલ ભાગ આપવો નહીં.
પુત્રો હયા– તા ! તમે પણ કાળ પર્યંત . અમારે તે આપી ભકિનની જરૂર છે; એ - શું કામ છે? તમે તો નિરંતર મ. મારા ભરતક ઉપર છે ? આ આપનાપના કરી કરી કે,
For Private And Personal Use Only