SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિતિવાયામૃત. ૧૬. ભરીને વાત ગમે તે કાને પણ જોવે છે પણ જ્યારે તે મને એમ લા બળવાન થાય છે ત્યારે તે વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખે છે. 133 ગર્વ કરવાથી હાથમાં આવેલું કાર્ય બગડે છે. ૧૩૪ બાળકનું કહેવું પણ ને યોગ્ય હોય તો તે ગ્રહણ કરવું. ૧૩૫ તે વ્યાયામ સમજી શકતો નથી તેને યોગ્ય કહેવું પણ ન કા બરાબર સમજવું. • ૧૩૬ અર્થ ન સમ79 શકનાર માણસને જે પિતાની વાણી સંભળાવવા ઇચ્છે તે વિશાળ વાળખે છે એમ સમજવું.. - ૧૩૭ નીતિ વિનાના ગુરૂની બુદ્ધિ બુઝાઈ જતા દીવાના પ્રકાશની પડે નિરૂપયોગી છે. : ૧૩૮ ઘણા અપરાધ કરનાર માણસને થોડીવાર દુઃખ થાય એવો ઉપાય કરો તે અનુગ્રહજ છે. , ૧૫૦ જેને આપણે અપરાધ કર્યા હોય અથવા જેણે આપણે અપરાધ કર્યો હોય તેની સાથે રહેવું નહીં. ૧૪. કેઈપણ ક્રોધી માણવાની સમીપે રહેવું નહીં કારણ કે તે સપની જેમ તેને પોતાની પાસે દેખે તેના ઉપર પિતાને કોપ ઉતારે છે. ૧૪જે માણસ ઉપકારને બદલે વાળી શકતો નથી તેના જન્મવા કરતાં ન જન્મવું સારું છે. ( ૧૪ર ગુરૂની સમિ રવતંત્રપણું ન રાખવું, તેમનું કહેલું કરવું અને વિન્ય ધરાવે એ ગુરૂને ઉપાસવાના મુખ્ય કારણો છે. ૧૪૩ કુળ, ઘન, વિદ્યા અને ભયથી ? અધિક હેય નેમ ની પાસે નમ્રતાથી આચરણ કરવું. ૧૪૪ પૂની પ્રાપ્તિ, શાક રડાનું ગાન અને પુરૂનો મેળાપ એ વિનાને કળ છે ૧૪૫ અભ્યાસ | કામાં કુશળ કરે છે. ૧૪ અધર્મ, અધ્યાચાર અને જે કામમાં પિતાને પ્રતાવાય લાગતો હબ ને શિવાય બાઈના કામમાં ગુરુ વચન ઉલંઘન ન કરવું. * ૧૪૭ ગુરૂના કપનું આધિ સામે ઉત્તર ન આપવો તથા સેવા કરવી એ જ છે. ૧૪૮ ની સામે થયેલો માણસ સ્તુતિ પાત્ર છે પરંતુ ગુરૂજનની એ થા મા રજુ ૫. થી. For Private And Personal Use Only
SR No.533148
Book TitleJain Dharm Prakash 1897 Pustak 013 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1897
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy