________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ ઉપાધિ આધિને જડથી વિદારે બાકી; રિહારે વેથી વિષમય જગજલ સુખ, ધરે ધમાના પરમ સુખથી શાંત છે. ૪ ધરી એવા માનો ભજન ( આ કરીમાં, વિચારી તવા પરમપદ પામ્યા કરણિમાં: સદા માટે તિર ધરે કે ' ગુણ, ધરે છે ' ' પરમ સુખી શાંત છે.
ને. દા. શાસ્ત્રી,
सकपाय कुटुंब कथा.
અનુસંધા પૃષ્ટ ૩૮ થી. બંને વહુના પગમાં ભાળ પાઈ બેલી શિખા ને વને બાલાની પોતાના પતિએ આપેલ અને ગુપ્ત સ્થાને રાખેલ દમ બતાવ્યું. તે સાથે કશુંકે "આ દમ હું મરી જશે ત્યાર પછી તમારે હાઈ | અ સરખે ભાગે વેંચી લેવું. શિલા ભાગ પાડવા નન્હો." બને વહુઓ બોલી કે—“હે માતાજી! તમે ચિરાયુ થાઓ. આ દ્રવ્ય લઈને અમારે શું કરવું છે? અમારા તે પૂર્ણ ભાગ્ય કે આપની સેવા કરવાનો અમને આવસર મા.” આ પ્રમાણે તે બંનેએ નિસ્પૃહના દંભ પ્રગટ કવી. 'વરદંભ, બત, રા(કદંબ અને સમાધિ દભ વિગેરે દંભ અનેક પ્રકારના છે ! રંતુ એ સર્વે દંભ નિવૃતતા દાને સમે ભાગે પણ ચાય એમ નથી. બિનપૃહતા દંભ પર છવામાં બહુજ બળવાન છે. "દ્ધિવાને મને પણ નિ. સાહપણાનું કાળ ઘાલનારાને કંદમાં ફસાઈ બય છે.
બંને વહુઓએ સાસુને બાળકી ગાલા નું પાન કાવ્યું - ટલે એક દિવસ સાસુથી છાની રીતે રાણીને વખતે તે દ્રવ્ય કારી લીધું. અને બીજી જગ્યાએ ગોપવી દીધું. આ પ્રમાણે પોતાની ધારેલી ધારણમાં
કૃતાર્થ થઈ એટલે દિવસમાં પાછા પહારની છાયા નરેમ ઘટતી નય.
૧ કલીપણાને દં, Jાનીપણાને દંભ, પરીપણા દંભ અને દાં- . નિકપ સમાધિ ચડાવીને બેસવું ને રામાધિ દબ એ છે કે તે વસ્તુ અમા' છતાં રાણા દાળ વાડાનારમાં સામેલ છે.
For Private And Personal Use Only