SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં જેમ પ્રકાશ, વિવેકની પ્રબળતાવડે ઉપર પ્રમાણે દે, ગુરુ, ધર્મના રામજણ પ્રાપ્ત થવાથી ઇકોકીક સુખ સંપત્તિ વિગેરેની પ્રામને માટે અન્ય દે દેવીની મા. નતા કરવાની ઈચ્છા પ્રનતી નથી. કારણકે પૂર્વી પાર્શત કમ લોગ - ગેજ સ્ત્રી પુર કાદિ ની પ ધાર છે. તેમાં માને છે રી એન. - ગેરે કરીને ભિખ્યા સેવનની કાંઇપણ જરૂર નથી એતો માત્ર કે કટના કાંકાં છે એમ વિવેક સમજાવે છે રા -દોષ રહિત દેવની માનતા વિગેરે પણ એ કર્તવ્ય છે એમ વિવેક સમજાવે છે. કારણ કે મોક્ષ પામ કરી આપને સમર્થ એવા દેવની પુદગળીક સુખ પ્રાપ્તિ માટે માનતા માની એ કેવળ અઘટીત છે એમ વિવેક બુદ્ધિવડે સમજી શકાય છે. અનેક પ્રકારના દેવવાળા જતિઓ, ભુવાઓ, ફકીરે, બાવાઓ અને ગીઓ વિગેરેની પાસે જઈને દોરા ધાગા કરાવવા, ઝા: નંખાવવા અને બીજા પ્રયોગ કરાવવાની વિવેકી મનુષ્યને ઈરછા જ થતી નથી. કારણ કે જેઓ પોતે અનેક પ્રકારના પાપ કાર્યમાં નિ બને છે, સંસારમાં ભાવવાળા છે, દ્રવ્યના લાલચુ છે. સ્ત્રી સંગને અનારા છે, વ્યસનમાં ચકચુર છે અને ફોગટનું ગુપણું ધારણ કરનારા છે અથવા શકિત ધિને માટી મોટી વાતે કરીને ભેળા મનુને ભેળવારા છે તેમાથી કાર્ય સિદ્ધિ થવાથી ઈજા કરવી તે મુમતાજ છે એમ વિવેકી પ્રાણીના સમજવામાં આવી જાય છે. અન્ય ધર્મ શાસ્ત્રોમાં ત્યાગ વૈરાગ્યાદિની અથવા નીતિ કે પ્રમાણિકપણું વિગેરેની વાતો કરેલી હોય તેટલા ઉપરથી સર્વ ધ સરખા છે અથવા મૃળમાં સર્વ ધર્મમાં એક જ વાત કહેલી હોય છે એ મોહ, વિવેકવાનને થતો નથી તે તો દરેક ધર્મમાં આત્માનું રરૂપ, મુકિતનું રૂપ, તેમજ પુદગળાદિનું સ્વરૂપ શું કહ્યું છે તેના બારીક દદિ જુએ છે. અન્ય શારોમાં બતાવેલી મુનિને તો એવા પિંકી મનુષ્ય ને પણ નથી કેમકે જે મુક્તિ પામ્યા પછી પાછું સંસારમાં આવવું પડે એ જ રા પડે તેવી મુક્તિને કોણ સન છે? આવા અનેક કારોથી સ ધમાં શા સરખા કહેવા રૂપ નભમ હી મપાવની અસર વિવેકના બળી નાશ પામે છે અને શુદ્ધ આ રવરૂપ, કર્મ સ્વરૂપ. મોટા રૂપ, પુગળ સ્વરૂપ અને મોક્ષ પ્રાતિના કારણો પરર૫ર અવિરતપણે જે ધર્મના શા માં કથન કરેલ હોય તેવા ધર્મને જ ધર્મ તરીકે માન્ય કરે છે બીજી બધી રીતે આપ્ત પુરૂના કે તેને પણ શાસે તાગ | ય તેમાંની For Private And Personal Use Only
SR No.533148
Book TitleJain Dharm Prakash 1897 Pustak 013 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1897
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy