SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેક શુ સમાન છે ? કઈ હકીકત આધુનિક દેખાવમાં મળતી આવતી ન લાગે અથવા ફેરફાર જણાય તો તેમાં શામના કથન' કરનારાઓની ભુલ ન મળતાં નાની દૃષ્ટિની પિતાને નાની-પિતાની સમજ શત ની ભુલ, ઓહાપણું અથવા --'' િ | | ' છે તે રિનર ગુણ - ગુ કરવાની તેમજ સાર સંશાધન કરવાની બુદ્ધિવાળા Rાન છે. વિવેકનું પુન કાર્ય પ્રાણીને જ હિતકારક છે. કારણ કે - તકાળ પર સંસારમાં પરિભ્રમણ કરાવનાર મિથ્યાત્વનો નાશ વિવેક બુદ્ધિની પ્રબળતાવડે-ચક દેવગુરૂ ધર્મને ઓળખવાથી, તેમાં શ્રદ્ધા કરવાથી અને કદેવાદિને સમજ પૂર્વક રજી દેવાથી જ થાય છે જેથી પાણી પરિમિત કાળમાં સંસારવાસનો અંત કરે છે. કોઈ ઉપર આક્રોશ કરતાં-કડી વચન કહેતાં અથવા પરિપ, ઉપજાવતાં વિવેક અટકાવે છે. અને કે પ્રાણુના સર્વ ગુજુને બમ કરી નાખનાર પ્રબળ પિ હોવાથી તેનો ઉપશમરૂપ જળ કે શાંત કરવાનું વિવેક શિખવે છે. કોઇ પણ માણસ કઠીન વચનો કહેવાથી અને તેની ઉપર આક્રોશ કરવાથી ગમે તેવું નથી પરંતુ નમ્રતાવો તેની ભૂલ ક્ષમા કરવાથી અને ભૂલ સુધારવા ઉપાય મનવવાથી સમજી શકે છે. પિતાને કવ્ય, થત, તપ, બળ અથવા દિકની ગમે તેટલી વિશેષ પ્રાપ્તિ થઈ હોય તે પણ વિવેક દવિ છે તે બાબતમાં પિતાથી અધિક અનેક મહાત્માઓને તેમ જ અનેક પ્રહરને જઈને વિવેકી પ્રાણી મા કે અભિમાન કરતા નથી પણ પૂર્ણ પુરૂ કરતાં પિતાની લઘુનાની ભાવના નિરંતર કામ કરે છે. વિવિકી મન કે દવાની ઈછા પS કરનથી ; કારણ કે તેને ઠગ. વાથી પોતાને આત્માન | પ્રાભિમાં ઠગાય છે એમ તેઓ સમજી શકે છે. વળી માયા, મિથ્યાત્વ પ્રગટ કરનારી અને અનેક પ્રકારના દોષને ઉ. ત્પન્ન કરવા માટે દેવની માતા સમાન છે એમ તેઓ સમજે છે. શ્રી મધ્રોનાથ પ્રભુ, તપસ્યા કરવામાં પણ માયા કરવાથી સ્ત્રીવેદપણું પામ્યા તે વાત રાંભળીને માથાથી ત્રાસ પામે છે તેમજ પ્રાયશ્રિત લેતી વખt ૬ભ રાખવાથી બુ. અને રૂપી સાવીએ અનેક વર્ષે પર્યત કરેલા માસપદિ મહાન તપના ફળને હારી જઈને બહુ કાળ સંસાર પરિભ્રમણ કર્યું તે વાત સાંભળીને વિવેકી પ્રાણીઓ કંપાયમાન થાય છે. સ્ત્રીપણું અને તિર્યચ પણું પ્રાપ્ત કરાવવામાં મનુને માયાજ અદિતીય હેતુ ભૂત છે એમ તે For Private And Personal Use Only
SR No.533148
Book TitleJain Dharm Prakash 1897 Pustak 013 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1897
Total Pages19
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy