________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક શ સમજાવે છે ?
પર સને બોગને જુએ છે તો તેથી વિવેકી પ્રાણીની દ્રષ્ટિમાં ઈપ ઉત્પન્ન થતી નથી. મજા માંથી કોઈને વિરપ્રાપ્ત થયે શાકના ઉદયને વિવેક રે કી રાખે છે. પ્રાણીમાત્ર આયુષ્ય પુર્ણ થયે અન્ય ભવમાં ગમ કરે જ છે. દેવેંદ્ર ચક્રવદિ પણ અમરપણું ભેગવી શકતા નથી માટે મિખા શોક શા માટે કરો ? એમ વિવેક સમજાવે છે. છતાકદિ સાતે પ્રકારના ભય માત્ર મને કલ્પના છે એમ સમજાવીને ભય પ્રાપ્ત થેયે વિવેક પ્રાણીને વિવળ થવા દેતા નથી. અન્ય દધી વસ્તુને દેખીને અથવા દે આદિમલીના દેમી જયારે દગા આવે ત્યારે વિવેદ કહે છે કે “આ સુઝ! તારા માં શું કર્યું છે તેને પ્રથમ વિચાર કરી ને અને પછી બીન પદાર્થોને જોઈને દુગા કર” આ પ્રસંગે અશુચિભાવનાનું સ્વરૂપ વિ. વિક સમજાવી દે છે.
વેદાય પ્રસંગે સ્વીવડેજ સંય રાખવાનું વિવેક શિખવે છે. પરસ્ત્રીમાં કિંચિત્ પણ સ્ત્રીત્વની વિશેષતા નથી, માત્ર રૂ૫ લાવણ્યાદિના મોહવડે જ મુગ્ધ પાણી તેમાં ફસાઈ જાય છે અને અકર્તવ્યને આદરે છે એ વાત વિવેક સ્પદ બતાવી આપે છે. સ્વામીના સંબંધમાં વિશેષ આસકિ રાખવી એ સંસારરૂપ કદમમાં ખેંચી જવા માટે છે એમ સમજીને તેને પ્ર. સંગમાં પણ મર્યાદા બાંધવાની આવશ્યકતા છે એમ ત્રિવેક. કણમાં કહી દે છે. વિવેકી મનુષ્ય આ સલાહને અમલ કરવામાં પ્રમાદી હોતા નથી. કેઈ. પણ પ્રકારે વિષય બુદ્ધિ વૃદ્ધિ પામે એવા સાધનો કદી પણ તેઓ મેળવતા નથી માત્ર મારે વેદોદને અટકાવી ન શકાય ત્યારે જ તેઓ સ્ત્રી વનની ઈરછા કરે છે પરંતુ વિરાર એ પિય વિષય ન માનીને તેનાથી વ્યારાં દેવા માં પ્રથ-નાન ય છે. - પા પર ભાભા વિરો! વિવેક બુદ્ધિને ઉત્તેજીત કરવાથી અને આ માને બાદ કરવાથી પ્રાણી, માટુ અંગભૂત બિચાવ, જામ, કાયાદિપટ અને વિદેદને પરાભવ પમાડે છે વિવેકનું કાજ સત્યાસ, કાર્ય અને હિતાહિતની વહેચણ કરી લે છે. ઉપર જણાવેલા છે તે સિવાયના બીન કાર્ય પ્રસંગે પણ વિવેકરૂપ કરી તેને સ્વપને પ્રગટ કરી આપે છે. અને ને કોઈપણ પ્રકારે ભૂલ ન થ દેનાં કર્તવમાં તપર રાખી યાતિ પરમાનંદ સુખ જોગવનારા કરે છે.
પાચક વર્ગ ગયા અંકમાં દર્શાવ્યું હનું સ્વરૂપ અને ઉપર બનાવે.
For Private And Personal Use Only