Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાણી વિકટોરિયાની ડાયમ બલી. રાખશર, અન્ય પ્રાણને જોવા માત્રથી ધર્મ પમાડનારા અને સ્વ૫ કાળમાં મુનિમાર્ગની સન્મુખ કરનારા છે માટે ગૃહસ્થ ધર્મમાં પ્રીતી ધરાવનારાએ જરૂર તેમાં પ્રયત્ન કરવો. અનુ મહારાણી વિકટારિયાની ડાયમંડ જીબીલી. મહારાણી વિકારીઓને રાજ્ય કરતાં ૬૦ વર્ષ થવાથી તે સંબધી હી બતાવનારા મેળાવડા સીટીશ રાજ્યમાં અને દેશી રાજયમાં પણ રયાને સ્થાને થાય છે. એ પ્રસંગે બંગાળાની જન એસોસીએશને ૫હું એક માનપત્ર મહારાગીને મોકલાવ્યું છે. તે સાથે નામદાર ગવરનર જનરલ તરફ એક અરજી મોકલીને ડાયમંડ જાબીલીને દિવસે તેમજ દર વર્ષે તે દિવસે આખા હિંદુસ્થાનમાં કોઈ પણું જીવની હિંસા ન થાય એવો ઠરાવ કરવા વિનંતી કરી છે. પ્રથમ મુસલમાની રાજપના વખતમાં પણ આ પ્રમાણે લનનું આવ્યું છે અકબર બાદશાહે શ્રી હિર વિજય સુરીશ્વરના ઉદેશથી, પિતા જન્મમાસ, વિવિજ્યમુરિનો જન્મ માસ, રાગે બેઠાના દિને લગતા બની ને દિવસે, પણ પર્વના દિવસે અને બીન પણ કેટલાક દિવસે મળીને લગભગ પાંચ છ માસ છવ કિં. રા “ વર : ર પાડયા હતા. આધુનિક સમયમાં હિંસા ' , પવી છે યુરો (Iનેના પ્રસંગને લીધે ઊંચ વ પબુ શેડ ( પાશ કરે છે માં છે. હિદાન -જે માથે દેશમાં મેં કીપી નથી થએલા એવા મરીન, દુકાળ, અગ્નિ અને ધરતી કંપની ઉ. પક એવા પાપ કાની વૃદ્ધિના ફળ તરીકે છે એવું સુઇ જનાનું માનવું છે, હિંસા ઉપરાંત ફળ મેદ, મદિરાપાન, પ લંપટ અને બીજા - | દુરાચર પ્રાચિન કાળ કરન અરિન સમયમાં બહુ જ વૃદ્ધિ પામી ગયેલા છે. મરજી અને ધનિક ના મકાન પદ નેઇને મૃગ જનોએ એવા અકાથી પાછા હઠવું થાય છે. મહારાણીથી ના રાજ્યમાં ધર્મ ક્રિયામાં કોઇ પ્રકારની ગણન કે ઉપદન " બ વી - - માં " ( બિરનર અને માં શાંતિ 4 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19