Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha Author(s): Jain Center of America NY Publisher: USA Jain Center America NY View full book textPage 4
________________ જિનેશ્વર પરમાત્માની પ્રતિષ્ઠા પ્રસંગે શુભ-સંદેશ : ૧ અનંત અનંત ઉપર છે કે જે શબ્દોથી વર્ણવી શકાતો નથી. તે ઉપકારી જીવાત્માઓથી ભરપૂર પુરુષોની સેવા-ભક્તિ-પૂજા-સ્તવના વંદના જેટલી કરીએ ભરેલા, અને અનાદિ- તેટલી ઓછી જ છે. અનંત એવા આ જૈન શાસ્ત્રોમાં આ વીતરાગ પરમાત્માની સેવાસંસારમાં આપણા જીવો ભક્તિ સ્તવના વિગેરે 'ચાર નિક્ષેપે' કરવાની કહી છે. પૂર્વબદ્ધ કર્મોના ઉદયને ૧, નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ભાવ. અનુસારે જન્મ–જરા- પરમાત્માનું 'નામ માત્ર' લેવાથી પણ તેમના મરણ–રોગ અને જીવનના આદર્શો દૃષ્ટિ સામે ખડા થતાં હદયમાં પંડીત ધીરજલાલ ડાહ્યાભાઈ શોકના દુ:ખોને અહોભાવ-પૂજયભાવ વધે છે જે કલ્યાણ કરનાર બને છે. મહેતા. અનુભવતો રખડે છે. આ નામનિક્ષેપ છે. તેઓની ગેરહાજરીમાં તેઓની સાંસારિક સુખનો રાગ પ્રતિમાને જ પરમાત્મા માની પૂજા-ભક્તિ-સ્તવના કરવી અને દુ:ખનો દ્વેષ રાખીને અનંત ભવભ્રમણા કરે છે. તે સ્થાપનાનિક્ષેપ છે. તેમના દેહને જોઈને પરમાત્માનું મોહાંધતા અને અજ્ઞાનતાના કારણે પાંચ ઈન્દ્રિયોનાં સ્મરણ કરવું તે દ્રવ્યનિક્ષેપ છે અને તેમના કેવળજ્ઞાનાદિ વિષયસુખોને જ સારભૂત અને શ્રેષ્ઠ માન્યાં છે. ગુણોને સ્મૃતિગોચર કરીને વંદના કરવી તે ભાવનિક્ષેપ વાસ્તવિકપણે આ ઈન્દ્રિયજન્ય સાંસારિક સુખો અસાર છે, છે. આ ચારે નિક્ષેપે પરમાત્મા પૂજનીય-વંદનીય અને તુચ્છ છે, દુ:ખમય છે અને અનેક દુ:ખોની ઉપાધિઓથી સ્તવનીય છે. ભરપૂર છે. આ વિષયનું સમ્યજ્ઞાન નહી હોવાથી તેને જ પૂજય વીરવિજયજી મહારાજ સાહેબ પૂજામાં કહે સાર માનીને મધપુડામાં ચોટેલી માખીની જેમ આપણા છે કે 'દુષમકાળે જિનબિંબ-જિનાગમ, ભવિયણકું આધારા સર્વે જીવો તે સુખમાં જ (તે સુખ મેળવવામાં જ) રચ્યા રે'- તે માટે આ પંચમકાળમાં પરમાત્માના વિરહમાં પચ્યા રહે છે. સાંસારિક સુખોની અસારતા સમજાવનાર તેઓશ્રીની પ્રતિમા જ સંસારસાગરને તારનારી છે. તરણજો કોઈ હોય અને ચિત્તને વૈરાગ્યવાસિત કરનાર જો કોઈ તારણના ઉપાય રૂપ છે તેથી જ શ્રાવક-શ્રાવિકાઓએ હોય તો શ્રી વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ જ છે તથા પોતાના આત્મકલ્યાણ માટે તથા પરોપકાર માટે તેઓની ૩૫ ગુણોથી યુકત પરમ પવિત્ર વાણી જ છે. જિનમંદિર બનાવીને જિનેશ્વર પરમાત્માની પ્રતિમા આપણને આ સંસારથી તારનાર, સાચો બોધ ભરાવવી જોઈએ, પૂજવી જોઈએ અને ઘણા જ ઉત્સાહ કરાવનાર અને સદ્બુદ્ધિ આપનાર જો કોઈ હોય તો અને આડંબર સાથે પ્રતિષ્ઠા મહોત્સવ કરવો જોઈએ. તીર્થંકર પરમાત્મા અને તેઓની પવિત્ર વાણી જ છે. પૂર્વે સીનેમામાં, ટીવીમાં અને ચલચિત્રોમાં દેખાતાં બાધેલા કોઈ અદ્દભૂત પુણ્યથી આપણને ૧. માનવદેહ, કરૂણારસના ચિત્રો જોતાં હદયમાં કરૂણા ઉપજે છે, ૨. પંચેન્દ્રિયપણું, ૩. નિરોગી દેહ, ૪. ખોડ-ખાપણ વીરરસનાં ચિત્રો જોતાં શૂરાતન આવે છે, શૃંગારરસના વિનાની પાંચે ઈન્દ્રિયો, ૫. આર્ય દેશમાં જન્મ, ચિત્રો જોતાં વિકાર-વાસના જન્મે છે અને સર્પ-સિંહાદિ ૬. આર્યકુળમાં જન્મ, ૭, ધર્મના યથોચિત સંસ્કાર, ભયના ચિત્રો જોતાં ભય ઉપજે છે. તો પછી શાન્તરસથી ૮. જિનેશ્વર પરમાત્માનું શાસન, ૯. તેમની વાણીને ભરપૂર સમતામય શ્રીવીતરાગ પરમાત્માની મૂર્તિને જોઈને સમજાવનારા ધર્મગુરૂઓ અને ધર્મશાસ્ત્રો તથા ૧૦. તેને આ આત્મામાં સમતારસ અને વીતરાગભાવ કેમ ન ઉત્પન્ન સમજવાની સદબુદ્ધિ ઈત્યાદિ અનેક અનેક દુષ્માપ્ય થાય ? અર્થાત અવશ્ય થાય જ. તે માટે પરમાત્માની મૂર્તિ સામગ્રી મળી છે. આ સામગ્રીને આ જીવનમાં સફળ જ માનવી-પૂજવી જોઈએ અને શક્તિને અનુસાર મોટા કરવાની રહે છે. ઉત્સવ અને ઉમંગ સાથે પ્રતિષ્ઠા પણ કરાવવી જોઈએ. - પરમાત્મા, પરમાત્માનું શાસન, પરમાત્માનાં - જિનમંદિર બનાવવામાં અને પ્રતિમાની ભક્તિશાસ્ત્રોનું જ્ઞાન અને પરમાત્માની પરમ પવિત્ર વાણીનું પૂજા-સેવા કરવામાં જે કોઈ અલ્પ આરંભશ્રવણ જે મળ્યું છે તેનો એટલો બધો ઉપકાર આપણી સમારંભ (હિંસા) છે તે હિંસા જરૂર છે પરંતુ શ્રાવક Jain Education International 2010_03 For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 190