Book Title: Haimnutan Laghu Prakriya
Author(s): Vijaychandrodaysuri, Chandrashekhar Jha
Publisher: Nemchand Melapchand Zaveri Jain Vadi Upashray Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨. “જેવાકે આશીવું, માર્ામ્, અનુચોત્ વિગેરે જે સિદ્ધહેમ કે ખીજા વ્યાકરણની દૃષ્ટિએ સિદ્ધ થઈ શકે તેવા નહાતા તે સર્વ પ્રયાગાની ઉપેક્ષા કરવામાં આવી છે, તેને સ્થાને ગાશીજી, માયામ, બવૃત્તુરત્ વિગેરે શુદ્ધ પ્રયાગા લીધા છે. -ટીપ્પણની સાર્થકતા સૂત્ર કે તેની વૃત્તિમાં લગભગ હકીકતાના સમાવેશ કરવા છતાંય તે સર્વ હકીકત કદાચ વિદ્યાથીને ખ્યાલમાં ન આવે, કયારેક તે સૂત્ર-વૃત્તિ ગહન પણ હોય, કેટલાક વિશિષ્ટ પ્રયાગામાં કયાં વિશેષ સૂત્ર લાગ્યાં તે ખ્યાલમાં ન આવતાં હાય તે સની સરળ સમજણ સૂત્રની નીચે કરેલ ટિપ્પણમાં કરવામાં આવી છે અને તેથી જ પ. પૂ. આ.શ્રી. વિજયચંદ્રોદ્યયસૂરીશ્વરજી મહારાજે સંપાદિત કરેલ તે ટિપ્પણુ સૂત્ર–વૃત્તિના અર્થની સ્પષ્ટતા માટે સાક અનવા સાથે અભ્યાસીને ખૂબ જ ઉપયેગી થાય તેવી છે. આ રીતે આ નૂતન પ્રક્રિયામાં પ્રાથમિક અભ્યાસીને સુગમતાથી સુત્ર, અર્થ, પ્રયાગ, પ્રક્રિયાક્રિક સ ંતું જ્ઞાન વ્યુત્પત્તિની દૃષ્ટિએ થાય તે રીતે શકય પ્રયત્ન કરવામાં આવ્યું છે. અનિટ્કારિકા, અનુબંધ ફ્લેકારિકા આદિ ઉપયાગી શ્લેાકાના સગ્રહ, સૂત્રોના અકારાદિક્રમની સૂચિ, શુદ્ધિપત્રક વિગેરે આપીને પ્રક્રિયાને સર્વાંગીણ કરવા પ્રયાસ કર્યાં છે. મુનિ શ્રી કુલચંદ્ન વિજયજી મ. આદિ અભ્યાસી સાધુઓને આ પ્રક્રિયાના અભ્યાસ કરાવવાથી શિક્ષાપયેગી વિશેષ સુધારા-વધારા ખુલાસા પણ થતા રહ્યા. સૂત્રોના અકારાદિ ક્રમ તૈયાર કરવા વિગેરે નાના

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 692