Book Title: Dravya Kshetra Kal Anubhagadithi thati Atma par Asar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૦૧ દ્રવ્ય-ક્ષેત્ર–કાળ–અનુભાગાદિથી થતી આત્મા પર અસર આત્મા પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–અનુભાગાદિ અનેક કારની અસર થાય છે, જેને લઈ અધ્યવસાયની ભિન્નતા થાય છે. કમને એક સ્થિતિબંધ થવામાં અસંખ્ય અધ્યવસાયના સ્થાને હોય છે. તે દરેક અધ્યવસાયે કઈ પણ જીવે તે સમયે તે જ સ્થિતિ બાંધી શકે છે. એ રીતે ઘણા જીએ એકસરખી સ્થિતિ બાંધવા છતાં, તે સઘળાં જેવો એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં તથા એક જ પ્રકારના સર સયોગેમાં અનુભવતાં નથી, પરંતુ ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંગેમાં અનુભવે છે. આનું કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ અને અનુભાગાદિવડે (રસવડે) થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. એ રીતે ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કારણે ભિન્ન ભિન્ન અધ્યવસાય થવામાં કારણ છે. ક્ષેત્રાદિ તથા મેહનીયના સ્થાનકે અસંખ્ય હેવાથી અધ્યવસાય પણ અસંખ્ય હોય છે. આ અસંખ્ય અધ્યવસાવડે એકસરખી જ સ્થિતિ બંધાયા છતાં એકસરખા સંગમાં અનુભવાતી નથી. કોઈ પણ એક સ્થિતિબંધનું એક અધ્યવસાયરૂપ એક જ કારણ હોય, તે તે સ્થિતિને એક જીવ જે સામગ્રી પામી અનુભવે, તે જ સામગ્રી પામી તે સ્થિતિને બાંધનાર સઘળા જીવોએ અનુભવવી જોઈએ, પરંતુ તેમ થતું નથી. કમની એક સ્થિતિ બાંધનાર અનેક જીવમાંથી એક જીવ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4