Book Title: Divyadeep 1970 Varsh 07 Ank 04
Author(s): Chitrabhanu
Publisher: Chandulal T Shah

View full book text
Previous | Next

Page 7
________________ દિવ્ય દીપ ૫૧ માટે બીજાના અભિપ્રાય (opinion) અને રાખે છે, બહાર શું છે તેને વિચાર કરવા વાહવાહ (compliments) ઉપર જીવવાને પણ દેતાં નથી. પ્રયત્ન નહિ કરવો જોઈએ. બીજાને તમારી બહાર જવાનું પણ વળગાડ સાથે નહિ. શું પડી? એ તે તમારે માટે અતિસુંદર, બહુ કારણ કે વળગાડને ટેવ છે કે બધું પાછું લાવી સરસ (beautiful, fine) એવા શબ્દો લાવીને આપ્યા જ કરે. વળગાડ તમને પરતંત્ર વાપરતા હોય છે. કારણ કે એ જાણે છે કે એને આ બનાવે છે, વસ્તુઓ ઉપર આધારિત કરી દે છે. અનાવે : અને તમારે સંબંધ ઘડી બે ઘડીનો છે તે એ સંબંધ અપ્રિય શબ્દથી શા માટે બગાડ? આધાર ગમે તેવો સારો હોય પણ ધ્યાન રાખજો કે આખરે એ આધાર છે. જે મકાનને આ બહારના શબ્દોથી તમે નાચી ઉઠશે, ટેકે છે પછી એ ભલે લોખંડને હોય પણ શબ્દ પૂર આનન્દ પણ આવશે પણ અંદરની આખર તો એ ટેકો છે. ટેકો મકાનની સલામતી તૈયારી નહિ હોય તે એ શબ્દના અભાવમાં નહીં, નિર્બળતા સૂચવે છે. પાછા હતા તેવા ને તેવા થઈ જવાના. માણસ જ્યાં સુધી ટેકા ઉપર આવે છે ત્યાં . તે હવે એવી તૈયારી ન કરે, એ અભ્યાસ સુધી એ નિર્બળ છે. જે ટેકાઓને તોડે છે, જે ન કરો કે ધન્યવાદ (compliments) આપનાર મનને કેળવે છે. તે જ ધીમે ધીમે ઉપર જાય છે. ન હોય, તેમ છતાં તમે સમભાવાત્મક જીવન જીવી શકે. તમે એવું ન કરો કે ધીમે ધીમે ચેડા થોડા ટેકા ખસેડતા જાઓ. જાણું છું કે એકદમ આ સ્વસ્થતા અનુભવ, પ્રજ્ઞાને ખ્યાલ ટેક ખસેડી નાખે તે મકાન બેસી જવાનું આપે છે. કારણ કે તમે એવી રીતે જ તમારું મકાન | ડિગ્રી અને પ્રજ્ઞાને હું જુદા પાડું છું. ડિગ્રી બાંધ્યું છે, એકલા ટેકા અને થાંભલાઓ બહારથી આપવામાં આવે છે, બહારથી દેખાય છે, પર જ ઊભું છે. જ્યારે. પ્રજ્ઞા અંદરથી આવે છે, લેકેને દેખાતી હવે એવું સર્જન (construction) ન નથી. એકને કહેવાનું છે, જાહેર કરવાનું છે, કરે કે જેમાં થાંભલા ખસેડી શકાય પણ મકાન બીજાને પોતાનામાં અનુભવ કરવાને છે; એકમાં " સલામત રહે. ઉપાધિ છે, બીજામાં નિરુપાધિક આનંદ છે. ટેકા પણ ઘણી જાતના હોય છે. વૃત્તિઓના આ આનંદની પ્રાપ્તિમાં જીવનની સાફલ્યતા હોય, વ્યસનના હેય, વિચારના હોય, માનસિક છે. માણસની સફળતાને આધાર માત્ર ધન, વ્યક્તિઓના પણ હોય. આ ટેકાઓ ચિત્તને કીર્તિ કે લેકેની વાહવાહ નથી પણ અંદરની નિર્બળ બનાવી રહ્યા છે. તૈયારી છે. અંદરની તૈયારી નથી એ મોટું આ પ્રવચન શ્રવણ કરતાં કરતાં તમારામાં દુઃખ છે. એક એવી તાકાત આવે, એવું બળવાન વિચાર જે હવા અને વાતાવરણમાં આપણે જીવી તંત્ર જાગે કે નહિ, મારે ટેકાઓ એછા રહ્યા છીએ એ આપણને ચોવીસે કલાક ઘેરી કરવા છે. ના, મારે ટેકા નહિ જોઈએ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16