Book Title: Divyadeep 1970 Varsh 07 Ank 04 Author(s): Chitrabhanu Publisher: Chandulal T Shah View full book textPage 6
________________ ૫૦ દિવ્ય દીપ જીવન જે એક સરખું જ હોય, માત્ર ખાવું, પણ એ વંટેળિયાની વચ્ચે, એના કેન્દ્રમાં શાન્તિ પીવું અને સૂવું, અને કોઇપણ જાતની પ્રવૃત્તિ છે તે જોવી એનું નામ પ્રજ્ઞા. કરવાની ન હોય, કે દુઃખને સામને કરવાને પાંદડાને ઉપર ચઢાવતા, ધૂળના ગેટેગોટા ન હોય, કેયડા ઉકેલવાના ન હોય તે તમને ઊભું કરતા અને ચારેબાજુ વાતાવરણને ડહેલી તમારું જીવન એકસરખું monotonous પS નાખતા વંટોળિયાના કેન્દ્રમાં ખાલી ભાગ છે ન લાગે ? જ્યાં શાંતિ છે; કચરે, પાંદડાં કે ધૂળનું રજ જીવનમાં મુશીબત છે, વિપત્તિઓ છે, પણ ત્યાં નથી. ન ગમતું આવે છે, એને સામને કરવામાં, જે ખાલી તત્વ છે એ દુનિયાને ધૂમાવી એને ઉકેલવામાં માણસના જીવનની વિશિષ્ટતા શકે છે. જે હળવે છે એ બધાને ઊંચકી શકે છે. રહેલી છે. તમને ખબર હશે કે બાળક જ્યારે માંદા ફૂટબોલને ગમે એટલી લાત મારે, પથ્થર પડે છે, ખાટલામાં પડ્યા પડ્યા હેરાન થાય છે કે ઇંટ ઉપર પછાડે પણ એના ટુકડા થતા નથી, ત્યારે માને શું કહે છે? મા, મને અત્યારે આ દબાઈ જતું નથી કારણ કે એના અંદરના કંટાળો આવે છે એટલે મારે માટે Puzzle ભાગમાં હવા છે. પણ હવા ઓછી થયા પછી box લઈ આવે. Puzzle box આવે છે એના ઉપર પગ આવતાં એ તરત burst થઈ જાય છે. એટલે છોકરું સૂનું સૂતું મહેનત કરે છે, કેયડાઓ ઉકેલે છે, રમકડાના ટુકડાઓ ગોઠવી ગોઠવીને અંદરના પિલાણે એને બહારની શકિતઓને નવા આકાર બનાવે છે, એમાં એના ત્રણ–ચાર ઝીલવા માટે શકિત આપી છે. કલાક નીકળી જાય છે. જ્યારે આખું Puzzle ઉકેલી નાખે છે ત્યારે બાળક રાજી રાજી થાય પ્રજ્ઞા અંદર એવી પરિસ્થિતિ ઊભી કરે છે છે, માને લાવીને કહે છે: “જે, મેં કેયડો કે બહારની વસ્તુઓને અંદર ઘૂસવા ન દે. જે ઉકેલી નાખ્યું ! અંદર આવવા ન દે. એ જ બહારની વસ્તુઓને સામનો કરી શકે છે. નૌકામાં પાણી જાય તો એ બાળકની વાત જીવનમાં પણ લાગુ પડે છે. પાણી પર તરી ન શકે. એટલે નૌકામાં છિદ્ર માણસના જીવનમાં રેજ કેયડાઓ આવે છે એને ન ચાલે. ઉકેલવામાં જીવનને આનંદ રહેલે છે. જે કેયડો જ નથી, વિપત્તિ જ નથી તે જીવન આ અંદરની શક્તિ એટલે અંદર સ્વસ્થતા ભારરૂપ કે બેજરૂપ બની જાય છે. રાખવી. જેમ જેમ આ સ્વસ્થતા આવતી જાય છે તેમ તેમ પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવ આવે આ કોયડા ઉકલતા અનાને વિકસા છે. સુખ આવે છે તે સ્મિતથી સ્વીકાર કરે છે, વવાની છે. દુઃખ આવી જાય તે હિંમતથી જોયા કરે છે. પ્રજ્ઞા એટલે શું? જીવનની અસ્વસ્થતા વચ્ચે એ જાણે જ છે કે આ બે છે એટલે જ જગત પણ સ્વસ્થતા રાખવી, જીવનની મુસીબતમાં છે, આ બેની વચ્ચે મારે જીવન જીવવાનું છે. ણ ક્યાંક શાંતિ છુપાયેલી છે એ લક્ષમાં રાખવું, મારે મારી જીવનરૂપી ગાડી સુખ અને દુઃખના વંટેળિયે ખૂબ જોરથી ઉપર ચઢેલ હોય ત્યારે પૈડાં ઉપર સ્થિરતાથી ચલાવવાની છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16