Book Title: Divyadeep 1970 Varsh 07 Ank 04
Author(s): Chitrabhanu
Publisher: Chandulal T Shah

View full book text
Previous | Next

Page 16
________________ 29 દી ના દાંડી નાં આ જ વાળાં 9 જીવન એક મહાસાગર છે. આ મહાસાગરમાં વેગ, આવેશને આવેગથી દેડતા માણસને જેમ મૂલ્યવાન રત્ન તથા પાણીદાર મેતી રહેલાં આ ચિન્તનનું નવનીત ક્ષણભર વિચાર કરવા છે તેમ ભયંકર જળચરે અને મોટા ખડકે પણ તથા સાવધાનીથી આગળ ડગ ભરવા પ્રેરણા છે. આવા અપાર સાગરમાં મુસાફરી કરતા આપે છે. મુસાફરને દીવાદાંડીનાં અજવાળાં વિના કેમ ચાલે? એ વિના તે એની જીવનનૈયા કઈ દીવાદાંડીનાં આ અજવાળાં છે. ખડક સાથે અથડાઈ પડે, અને નૌકાના ચૂરેચૂરા પૂ. ચિત્રભાનુના - થઈ જાય. “ઊર્મિ અને ઉદધિમાંથી દીવાદાંડી અજવાળાં પાથરી ભયસ્થાન સૂચવે અધર્મનો ગુલામ ! છે. માણસ આગળ વધી રહ્યો છે. એને ઉત્સાહ ધર્મની આજ્ઞાએ જીવનને વ્યવસ્થિત અને અને વેગ અપૂર્વ છે. આજ એ ચાલતું નથી, દેડી રહ્યો છે; ન વર્ણવી શકાય એવી પ્રવૃત્તિ સુસંસ્કૃત બનાવવા માટે હોય છે અને ધર્મ પ્રવર્તક તત્કાલીન પરિસ્થિતિને લક્ષમાં લઈને એમાં એ રોકાય છે. એની પાસે સમય નથી તે તે આજ્ઞા કરે છે. પણ માણસ ધીમેધીમે એટલે એણે ગતિ વધારી છે. એને ઉતાવળ છે! તેના બાહ્યરૂપને જ મહત્વ આપવા લાગી જાય પણ પ્રશ્ન થાય છેઃ એ ક્યાં જવા માગે છે અને પિતાને પરંપરા દ્વારા મળેલી આજ્ઞાછે? એનું ધ્યેય શું છે? એના છેલ્લા મુકામની એને પ્રામાણિકતાપૂર્વક પાળવાને બદલે, બીજી મંજિલ કઈ છે ? પરંપરાની આજ્ઞાઓનું ખંડન કરવાને વધારે મહત્વ આપતે થાય છે અને માનતા થાય છે વેગ એટલે છે કે દયનો વિચાર કરવા કે આ રીતે પિતાની પરંપરાની પિતે વધારે સેવા અવકાશ નથી; પણ ચિન્તકને એથી ચિન્તા થાય કરી રહ્યો છે. એણે સ્વીકારેલી પરંપરાની આજ્ઞા છે એ ક્યાંય અથડાઈ ન પડે–નિયંત્રણ વિનાને પ્રમાણે જીવન ઘડી એના દ્વારા પોતાના વિકાસની વેગ માણસાઈના અસ્તિત્વનું કારણ ન બને! જેટલી ચિન્તા નથી હોતી તેથી વધારે તે એના પદાર્થવિજ્ઞાનને એક નિયમ છે. જેટલા બાહ્યરૂપના રક્ષણની હોય છે. તેથી એને પોતાના વેગથી આઘાત થાય એટલા જ તીવ્ર વેગથી ઉદ્ધારની અપેક્ષાએ બીજાના કહેવાતા ઉદ્ધારની એને પ્રત્યાઘાત થાય. ચિન્તા વધારે હોય છે અને એની આડમાં પિતાના અહંકાર અને મિથ્યાભિમાનનું પોષણ આ વેગ માણસમાં આવેગ ને આવેશ લાવી કરતે થઈ જાય છે. તે માટે તે હિંસા, અસત્ય, એના અસ્તિત્વને ન ભુલાવી દે, ન ભૂંસાવી દે કપટ આદિ દુર્ગણોને આશ્રય લેતાં પણ નથી એ જોવું રહ્યું; અને એથી જ માનવીના મનને અચકાતે અને આ રીતે ધમને અધર્મને ગુલામ કંઈક ઉચ્ચતમ એવું મળતું રહે એ માટે બનાવી દે છે. પરિણામે મંગળમય ધમ જ ચિન્તકે પોતાના ચિન્તનમાંથી તારવેલા નવનીતને અણસમજ, અહંકાર, સ્વાર્થવૃત્તિને કારણે જગત સમક્ષ ધરતા રહે છે. અમંગળ થઈ જાય છે. *

Loading...

Page Navigation
1 ... 14 15 16