Book Title: Digambar Jain 1923 Varsh 16 Ank 09
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 31
________________ ( ૧૨ ) મરવાની આશાએ ડૂબીમવું એ શું વીરતા છે, અશકિતના કારણે સહન કરવું એ શું સાચી શકિત છે? આપણે જેટલાં પાપ છુપાવીએ છીએ, અને જેટલાં અવિચારી કાર્યાત ટકા આપતા રહીશું, તેટલીજ જોખમદારી વધે છે, કુમકુમ અગર કાજળના ચાંદલા સ્વબુદ્ધિ અનુસાર વહેારી રહ્યાં છિએ. 1 પંચમાં જોસભેર ચર્ચા શની ચાલતી હતી તે વાતપર આવીએ. શું ? રાજ્યકન્યા છત્રમાં જશે ?'' આ અભીમાની ખેાલ નહિ । બીજું શું? આવી ભાવનાઓથી કન્યાઓને કામા`ત્રત લેવાં પડશે અને કુમારેશને પશુ કામાત્રતનું પણ લેવું પડશે ? * અભિમાન કૃણિધરને નહિ, દુધ પાઇને પૈધાડવો રાવણસરીખેરાજ વેપણ,લીધાનથીક લાડવા, અભિમાન કાઇના રહેતા નથી, રહ્યા નથી, હેરો પણ ના. એ ચેાપ્પુ' સમજવા છતાંએ શા માટે ભૂલ કરતા હશું? એજ નવાઇ લાગેછે. રાજ્ય કન્યા કયાંથી થઇ, એમની માતાએ તા ઘણા ભાગે સાજનીજ કન્યા હશે ? એમ મારૂં માનવું છે. રાજની અભિમા સ્થંભે અને શ્રીમ’તાઇના તેજને અખંડ પ્રકાશિત રાખ નાર તા એ આછી આછી છાયેલી સાજની મઢુલીની કન્યા અને તમારી આશાની ઊષા સમી તમારીજ તે તારણહાર વેલીઓથી વીંટળાયેલી અને આછાં આછાં પુષ્પોની સુગ ંધિથી અેકતી મઢુલીએનાં જીવન એટલાં બધાં નિર્દોષ હોય છે, એટલાં બધાં નીરાગી હેાય છે, તેમજ કુદરતી પરિચિત 'હૅય છે, એજ ઢુલીના પ્રતાપે રામે રાવણને મહાત કર્યા હતા, એજ મઢુલી અને મહાલયની કીંમત આંકનાર તીર્થ કરીએ મેક્ષપદ મેળવ્યું છે, અને એન્જ લાલીત્યરસભીની મહુ લીના સહવાસમાં કેટલાએ રૂષ મુનીઓ જીવન સફળ પરી ગયા છે, જે મઢુલીની કીંમત છે, જે કુદરતની મીઠી મઝા અને મીઠી સુગધીની ભરપુર આખા હવાને બરાબર સમજે મીઠી સમજે છે, જેને ઝુ'પડીની કદર નથી આંકી શકતાજ નથી. પણ કુટી હા યા તે दिगंबर जैन | 099 એ મહેલેાની કીંમત રાજયમહેલ હા "3 પર'તુ જ્યાં જે ધરમાં આગેવાન ગુમાની થાય છે, ત્યાં ન્યાય નીતિ પ્રેમ અને દયાના અાત્રાય છે, ગ્રડનાકાના સુકાની દીૠડીણુ થાય છે. ત્યારે કેળવશુંીના અભાવે “ સરકારે સિદ્ધિ એટલે વડીÀાના સરકારાથી આખું કુટુંબ તેવાજ સંસ્કારમાં પરિપૂર્ણ થાય છે, જયાં પુરૂષ અભી માની થાય છે અને કુદરતને ભુકે છે, ત્યારે સ્ત્રીએ પણ ગુમાની થાય છે, પુરૂષથી સાઈ અને છે, મેટાઇની ભાવનાએ જ્યારે રગેરગમાં ઊમરાય છે, ત્યારે હળાહળ સ્વાર્થ છલકાય છે, ધાર્યું. તે। કુદરતનું થાય છે, છતાં મચ્છરવ ત માનવ ફુલાય છે, પછડાય છે, રીખાય છે, છતાં અભિમાની પળે પળે એમજ કહે છે એમાં શું?” આમ્રવૃક્ષ જ્યારે ળાથી લચે છે. ત્યારે કેવું નશ્રીભૂત થાય છે, જેમ જેમ વિશેષ ફળથી લગે છે. ત્યારે નમીતે ા સ્વમાલીકને અને વટેમાર્ગુને આપે છે. આપણે ખીજી ઉદારતાન દર્શાવી શકીએ છતાં ખેાલી નાખવાની. સમાજને ચુંથી નાખવા જેટલી ઉદારતા તેા નજ બતાવીએ. માડીંગ પ્રત્યેની સહાનુભૂતિ નથી ગમતી, કે નથી ગમતી કેળવણી ખાળકા માટે; આપણુતે તા તમાસાજ પ્રિય છે. ખેલવામાં જે શૂરાપણું, પક્ષા પડવામાં જે મધ અને સ્વાર્થ સાધક બનવામાં અમીરીને ભેગ આપીએ છીએ, તેટલેાજ ભેગ પાઠશાળા, ખાર્ડીંગ, કે બાળકાના ઉદ્ધાર માટે આપવાની શું જરૂર નથી ? રાજવાળા કે સાજવાળાએ કન્યા કે પુત્રની કેળવણીમાં વધારે હિત ચક્રાંતા હૈય એમ કર્યા પણું દેખાતુ નથી, કેળવણીમાં કે ક આગળ વધી હાય તેા ત્રણુ ચાર વ્યકિત છે. અને તે વ્યકતી પણ કુટીનીજ વિભૂતિ છે. પૈસા હાય જીભ હૈાય એટલે શ્રીમંત વર્ગના બાળકોને માટે ભણવાની જરૂર ઓછી હાય એમ તેખે માનતા હાવા જોઇએ !

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36