Book Title: Digambar Jain 1923 Varsh 16 Ank 09
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 32
________________ લિવર જૈન ( ૨૦ ) તમને ચાહાય છે, તે તમે શા માટે દૂર અજ્ઞાન રાખી છિન્નભિન્ન કરી નંખાય છે, તે રહે છે. તમે સાજની મઢુલી માં મહેમાન પછી લગ્ન માટે શું વિચારવાના હતા ? . તરીકે તમારા કોઇ નેહી કે સગાને ત્યાં જાઓ છો તહેવાર માર્ગ, અને ધર્માભ્યાસ ત્યારે તમારી સરભરા કેવા પ્રેમથી કરે છે, તમોને કન્યા પિતા ધર્મ સમજતી થાય છે. પાક શાસ્ત્રમાં ઓછું પડશે, એવી ધારણાએ-તમારી સેવામાં પ્રવિણતા અને સ્ત્રી ધર્મની રહસ્યતાજ ફક્ત સમઘરકામ ભૂલી જાય છે, ચોવીસે કલાક તમારી સેવા જાવવામાં આવે તો શુદ્ધ સંસ્કારના વળે તે આદર્શ બજાવે છે, સાજવાસીની સાધન ખામીને લઈ કુમારિકા થઈ અંતે સતિ સીતા, સતી અંજના, કદાચ એકાદ ચીજ ઓછી પડી જાય—અને તેથી અને આદર્શ માતા થયછે. આજકાલ તો કેળતમે તો ફજેતો બીજે કરે એવા ભયથી, વણી આપવામાં ભલું માનતા નથી. હાર બુદ્ધિ ઉછીની ભગીને પણ ટી બે પુરી કરે છે, અને આપવામાં સાર નથી પરંતુ આખી જીંદગીનું તમને ખુશી રાખે છે, છતાં જ્યારે એ સાજવાસી ભલું કષા છે કે પેલા શ્રી સંતના પુત્રને રંડાવવામાં ” તમારા મહાલયને આંગણે આવે ત્યારે, તમારે મન રહ્યું છે. કેવી આસુરી ભાવનાઓ? તેને હીસાબ નહિ, સરભરા નહિ, માન નહિ પાન બાળકોનું ભાવિ સારું નીવડે એવી ચીવટ નહિ, કયાંથી હોય ? જ કયાંએ મહાલયવાસી રાખવી એ માબાપની પહેલી ફરજ છે સાચી ફરજ અને કયાંએ સાજવાસી ” સાજવાસીજ જાણે તે માબાપની એવી હોવી જોઈએ કે— તમારી સરભરા માટે સરજયા નહિ હોય એમ પુત્ર વરસ પંદર કે સોળ વરસને થાય, અને માને છે. કોઇપણ ભેળે કે ગરીબ માણસ મહે. પુત્રી ઓછામાં ઓછા દસ વરસની થાય ત્યારે. માની કરવા જાય ત્યારે પુરૂષ તે ટીકા કરે પરંતુ આદર્શમય, વરવધુનું જોડું થાય તેવી ઇચ્છાથી, બૈરાંઓ પણ ટીકા કરી બીચારાને મુંઝાવે, આ વેવીશાળ કરવાં જોઇએ, સ્વભાવમાં પ્રકૃતિમાં અને શું રાજરીત છે કે શું એ અમીરી છે, તમારાં કેળવણીમાં પૂર્ણ પ્રેમી હોય તેવી પ્રસંદગી હેવી એ મહાલય છે, કે સાંજવાસીની ફજેતીના જોઈએ. શ્રીમંત વર્ગમાં પૈસા જેવા, બુદ્ધિશાળી અખાડા છે. વર છે, અને આદર્શ ભાવનાઓ જોવી જોઇએ, શ્રીમંત તે એજ કે જેઓ અમીરી ની પરિ- કદાચ બુદ્ધીશાળી વરની ખામી હોય તો સુગુરુશાળી લ, ઉદારતા પ્રેમ, સરળતા, અને મીઠી સ્વાગતથી કન્યા પિતાની થેલીને પરણાવી સ્વફરજથી મુકત પમરાવી શકે છે, શ્રીમંતો તો એજ કે દુઃખી થાય થયા છીએ એમ માની છુટી જવાતું નથી પરંતુ છે. પિતે દુખી સ્થીતિમાં હોય તે, પોતાના માટે પળે પળે પુત્રીને નીસાસા અને શ્રાપના ભેગા થવું પણુ એ લાચારી હોય છે, એવી કલ્પના કરી પડે છે, શકે છે. તેજ દુઃખમાં મદદગાર રહે છે. વર આદર્શ ભાવનાઓથી ભરપુર હોય, કર્મપૈસાદારીજ કન્યાનું ભલું કરે છે એમ પણ શાળી હોય, અને પિતાનું ગુજરાને કોઈની પણ માનવું ન જોઈએ તેમજ મલીના વાંસી કન્યાના પ્રશામત કે લાચારી વિના ચાહે તેવી સ્થીતિ શુભેચ્છક હોય છે એ પણ ખેડુ' છે. કન્યાની પુરૂ કરવા શકિતવાન હોય, ખાનદાની હોય, તો ઉત્પત્તિ એટલે લક્રિમની પ્રાપ્તિ છે, એમ જેઓ તેનાથી બીજી એક ઉત્તમ નથી. હમણાં એકજ માને છે જાણે છે તેજ કન્યાને દેવકન્યા બનાવી કન્યાં બીજે પરણાવવાની તૈયારી ચાલે છે. તેજ શકે છે, અને તેના ઉદ્ધારને ખરો રસ્તો શોધે છે, દાખલો લઈએ, જ્યારે વેવીશાળ કરતાં અરસપુત્રીનું સાચું હીત પૈસાદારને પુત્ર વિધુર થાય પરસની લાયકાત જોતા નથી, કન્યાને વર નહિ (રાડે) તેમાં નથી. પુત્રીનું સાચુ હિત પૈસા મળે એમ કન્યાવાળા માને છે અને વરને કન્યા જેવાથી નથી, કન્યાનું હીત તે પહેલાં જ કન્યાને નહિ મળે એમ વરવાળા માને છે. આવી બેઊ છે

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36