________________
જાણવા મળી રહ્યા જ પૂજ્યપાદ, શાસનપ્રભાવક, આચાર્યભગવંત શ્રીમદ્
વિજ્યકારસૂરીશ્વરજી મહારાજાનું
આ શી ર્વ ચ ન
*
*
>>>>ox>>OX>0<><> કલિકાલ સર્વશ, આચાર્ય ભગવંત શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચાયેલ અનેક ગ્રંથ પૈકીને એક ગ્રન્થ ધાતુપારાયણમ, શમસાય સંશોધન પછી, આજે જ્યારે પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે એક દુર્લભ ગ્રન્થને વિદ્વાનો અને અભ્યાસીઓ માટે સુલભ બનાવીને શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘે “પુ#િgf' ના શાસ્ત્રકથિત કતવ્યને ઉચિત રીતે બજાવ્યું છે તેમ કહેવાનું મન થાય છે.
આ રીતે દરેક સંધે એક એક પ્રાચીન ગ્રન્થને પ્રકાશિત કરાવતા જાય તે આપણું મૂલ્યવાન સાહિત્ય બહાર આવે અને મહાપુરુષોએ અપાર શ્રમ લઈ તૈયાર કરેલ ગ્રંથ વિદ્વાન અને અભ્યાસીઓને માટે સુલભ બન્યા કરે.
પ્રસ્તુત ગ્રંથના અધ્યયન દ્વારા સંસ્કૃત ભાષા પર અધિકારિતા પ્રાપ્ત કરી અભ્યાસીઓ પૂર્વમહર્ષિઓએ રચેલ ગ્રંથનું અવગાહન કરી જિનવાણિના અમૃત-પાન વડે મોક્ષ માગના પ્રવાસમાં આગળ વધે એ જ શુભાભિલાષા.
*
*
*
*
S
શ્રી ભીલયિાજી તીથી, વિ. સં. ૨૦૩૫ ફાગણ સુદિ ૯,
તા. ૭-૩-૭૯
-વિજયકારસૂરિ