________________
ખડું કરવામાં આવ્યું અને ત્યાં જ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી. કલ્યાણકોની ઉજવણી પ્રસંગે પૂજય પાદશ્રીના તે તે કલ્યાણકને અનુરૂપ પ્રવચને સાંભળવા એ જીવનને લહાવો હતો.
વિવિધ પૂજનો દ્વારા ભગવભક્તિ અને સાધર્મિક વાત્સલ્ય દ્વારા સંઘભક્તિ કરવામાં આવી હતી. વિ. સં. ૨૦૩૪ના વૈશાખ મહિને ઉજવાયેલ આ મહોત્સવ અનેક રીતે યાદગાર બન્યો હતો. અંજનશલાકા વિધિ છે. સુ. ૫ ના માંગલિક દિને અને પ્રતિષ્ઠાવિધિ વિ. . ૬ ના શુભ દિને થયેલ. તપ-ભક્તિ મહોત્સવ
પૂજ્યપાદ, વર્ધમાન તપેનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજા ની ૨૦૦ (૧૦૦+ ૧૦૦) મી ઓળીની પૂર્ણાહુતિ નો શક્કર્તી મહોસવ પણ અમારે આંગણે ઉજવાયો હતો. વિ. સં. ૨૦૩૪ ના ફાગણ મહિને પૂજ્યપાદ, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવન્ત શ્રીમદ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ઉજવાયેલ આ મહોત્સવનો સંપૂર્ણ લાભ અમારા સંઘના અગ્રણી, દાનવીર શ્રેષ્ટિવર્ય શ્રી માણેકલાલ મેહનલાલે લીધા હતા. સુકૃત કરણી કેરાં લહાવા, ફરી ફરી મળ્યા કરે !
અમારા શ્રી સંઘને આ મહાન પુર્યોદય છે કે આવાં સુકૃતનાં કાર્યો કરવાને લાભ અવાર નવાર મળ્યા જ કરે છે. - જિનાલયના નિર્માણ પછી, ગં. સ્વ. પિટબહેને પાઠશાળા માટે (ઉપાશ્રય માટે) : જગ્યા આપતાં શ્રી. પિટબહેન પાઠશાળા વિ. સં. ૨૦૧૪ માં અસ્તિત્વમાં આવી.
શ્રી યુત શામળદાસ વનમાળીદાસે તેમનું નિવાસસ્થાન શ્રાવિકા ઉપાશ્રય માટે શ્રી સંઘને અપર્ણ કર્યું છે. - શેઠ લક્ષ્મીચંદ ગોદડદાસના સુપુત્રએ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજયભદ્રસૂરીશ્વરજી જ્ઞાન મન્દિર અને શેઠ લક્ષમીચંદ ગોદડદાસ વ્યાખ્યાન હૉલ બંધાવી શ્રી સંઘને સમપિત કરેલ છે.
પૂજ્યપાદ, વર્ધમાન તપેનિધિ આચાર્ય ભગવન્ત શ્રીમદ વિજય રાજતિલકસુરીશ્વરજી મહારાજાના સદુપદેશથી શેઠ માણેકલાલ મેહનલાલ તરફથી શ્રીમતી લીલાવતી બહેન માણેકલાલ આયંબિલ ખાતું શરૂ થયેલ છે.
આમ અનેક ધર્મસ્થાનેથી શોભતે અમારે સંઘ વધુ ને વધુ ધર્મારાધના સંમુખ બને એવી આશિષ ગુરુવર્ગ પાસેથી ચાહીએ છીએ. પોપટબહેન જૈન પાઠશાળા
નિવેદક : ગીરધર નગર, શાહીબાગ
કાર્યવાહકે, અમદાવાદ-૩૮૦ ૦૧૦
શ્રી શાહીબાગ ગીરધરનગર તા. ૨૦-૭ ૭૯
જૈન શ્વે. મૂ. સંઘ,