Book Title: Devdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Author(s): Sarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
Publisher: Sha Sarupchand Dolatram Mansa
View full book text
________________
(૧૫ )
આ વખતના
વાત બહાર મુકવાની ધમી આપે છે. આ પ્રમાણે મુનિલશ્વિવિજયજીના પેમ્ફલેટમાં પશુ અંતગત એક વાકય છે. અને તે માટે અમે કાયદાસર ડૅફેમેશન કેશ કરવાના છીએ પરંતુ જ્યારે તેએ સ્વયમેવ આ ખોના બહાર મુકવાના છે તેા અમે તે માટે થોડા વખત શાંતિથી રાહ જેવા દુરસ્ત ધારેલ છે ઇત્યાદિ ' 'ત્રીજી ! તમારી અધમ વૃત્તિ તથા સ્વાર્થ વૃત્તિનાં પ્રમાણુ ઘણાંખરાં લેાકેાના કાગળાથી મળી ચુકયાં છે. તે લેખાત્તરમાં બહાર પાડવામાં આવત; પરંતુ જ્યારે તમેા વાચસ્પતિજી મહારાજના ઉપર ડેફેમેશન કેશ માંડવાના છે એવા સમાચાર આપેા છે. ત્યારે હવે આવા પાકા મુદાએ હમણાં સાધારણુ વખતે બહાર નહીં પાડતાં તમારા માંડેલા ફેમેશનમાંજ બહાર પાડવા વધારે અગત્યનું સમજી તે પણ તમારા ડેફમેશનની રાહ જોઇ હુમણાં શાંત બેસી રહેવાનું વધારે પસંદ કરે છે, શ્રીમદ્ માત્મારામજી જૈન પાશ્ચાળાના સેક્રેટરી શાહ; જેઠાલાલ ખુશાલચંદ્ર ભેાઇ.
॥ જૈન તંત્રીની છૂટી નાન
.<
તા. ૫-૧૦-૧૯ ના જૈનપત્રમાં તંત્રી મહાશય લખે છે કે, ઇંદ્રજાળમાં આકૃતિની નેટ માટે પડદામાં રહેલ ઝધડા મંડળવતી નવા નામે રદીયે લખી પેલેટરૂપે બહાર પાડયા છે.” આવાં નીચે લખાણ કરવાવાળી તંત્રીઓથી શાસન સેવાના બદલે શાસન નિકંદન થવા સંભવ રહે છે. ક્રમ}-જેમની અંદર એટલે વિપર્યાસ થયે। હાય છે કે, જે નીચ વ્યક્તિએ હાય છે, તેજ તેમના હૈયાના હાર થઇ પડે છે. અને જે ઉંચ વ્યક્તિ છે, તેજ તેમને ઝઘડા મંડળ તરીકે ભાસે છે. કર્મની ગતિ વિચિત્ર છે ધુગ્ગડને પ્રાકૃતિક સાંદર્યને પાષનાર પ્રકાશી સૂર્ય ઠીક નથી લાગતા, અને ડરામણું અંધકાર એનું પ્રીતિસ્થાન થઈ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org