Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 33
________________ પાઠ-૧૭: ગતિ-આગતિ એકેન્દ્રિય વિકસેન્દ્રિય. પંચે. તિર્યંચ – મનુષ્યને એકેન્દ્રિય વિકલેન્દ્રિય -પંચે. તિર્યંચ - મનુષ્ય » દેવ દેવ નારક આ નારક અમુક જીવ મરીને અમુક-અમુક ગતિમાં જઈ શકે તે ગતિ; અને અમુક ગતિમાં અમુક-અમુક જીવો મરીને આવે તે આગતિ કહેવાય. અર્થાત્ પૂર્વભવની અપેક્ષાએ આગતિ કહેવાય, એ પછીના ભવની અપેક્ષાએ ગતિ કહેવાય. આગતિ (પૂર્વભવ) જીવભેદ ગતિ (પછીનો ભવ) એકેન્દ્રિય - એકેન્દ્રિય વિકસેન્દ્રિય — વિકલેન્દ્રિય પંચે. તિર્યંચ પાણી – પંચે. તિર્યંચ વનસ્પતિ દેવલોક' 5 મનુષ્ય પૃથ્વી પૃથ્વી, પાણી, વનસ્પતિ વિકલેન્દ્રિય પંચે. તિર્યંચમનુષ્યદેવ - એકેન્દ્રિય -વિકલેન્દ્રિય પંચે. તિર્યંચ - મનુષ્ય દેવ નારક મનુષ્ય -- નારક (મનુષ્ય અગ્નિ, વાયુમાં જાય, પરંતુ અગ્નિ, વાયુ મનુષ્યમાં ન જાય.) પર્યાપ્ત પંચે. તિર્યંચા , (સંમૂર્છાિમ કે ગર્ભજ) પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય યુગલિક (મનુષ્ય| તિર્યંચ) | - દેવલોકમાં જ એકેન્દ્રિય -એકેન્દ્રિય વિકલેન્દ્રિય – અગ્નિ >વિકલેન્દ્રિય પંચે. તિર્યંચક વાયુ પંચે. મનુષ્ય પંચે. તિર્યંચ (બે દેવલોક સુધીના દેવો બાદર પર્યાપ્ત પૃથ્વી-અલ્પ-પ્રત્યેક વનસ્પતિમાં જઈ શકે છે. તે સિવાય એકેન્દ્રિયની ગતિ કે આગતિ દેવ-નારક સાથે નથી. વળી અગ્નિ-વાયુમાં મરીને મનુષ્યમાં જઈ શકતો નથી.), એકેન્દ્રિય એકેન્દ્રિય વિકસેન્દ્રિય –વિક લેન્દ્રિય પંચે. તિર્યંચ —પંચે, તિર્યંચ મનુષ્ય - - મનુષ્ય (એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમ્. મનુષ્ય, યુગલિકો, દેવ, નારક અને અપર્યાપ્તા જીવો યુગલિકોમાં જન્મ લઈ શકતા નથી.) = x પર્યાપ્ત પંચે. તિર્યંચ પર્યાપ્તા બાદર પૃથ્વી-અ(સંમૂર્ણિમ કે ગર્ભજ) ૫ વ પ્રત્યેક વનસ્પતિ પર્યાપ્તા ગર્ભજ મનુષ્યTI લો | પર્યાપ્ત પંચે. ગર્ભજ તિર્યંચ (યુગલિક કે અયુગલિક). પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય (સંપૂ. પંચેન્દ્રિય તિર્યંચ ભવનપતિ, વ્યંતર સુધી, અને ગર્ભજ પંચે. તિર્યંચ આઠ દેવલોક સુધી જઈ શકે છે.) દંડક પ્રકરણ-૬૪ (વિકલેન્દ્રિયની ગતિ કે આગતિ દેવ-નારક સાથે નથી.) દંડક પ્રકરણ-૬૩

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37