________________
૧૬]
બુદ્ધિપ્રભા (તા. ૧૦--૧૯૬પ અવળી પરિણતિવાળા જીવો કર્મ બાંધે તેથી પિતાના આત્માની અશુદ્ધિ થતી નથી.
- આત્માના ઉપગે વર્તતાં સહેજે ક્ષણે ક્ષણે ક્ષમાપના થાય છે. બીજાઓ, માટે પોતાનો આત્મા ક્ષમાપને ભાવે નમી જવો જોઈએ.
પોતાના દેશે માટે જે પસ્તાય છે તે ભવ્ય જીવને ક્ષમાપનાની દશા પ્રગટે છે.
આત્મા પગે અમારે ક્ષમાપના થાય છે. પરમેશ્વરની જેવી વિશ્વ પર દષ્ટિ છે તેવી દષ્ટિના આરાધક બનવા અમે પ્રયત્ન કરીએ છીએ.
અમુક મારો નિંદક કે શત્રુ છે એવો ખ્યાલ હૃદયમાં આવતો નથી. સર્વ જ કર્મોથી ઘેરાયેલા છે તેમાં તેઓના કર્મોનો વાંક છે. આથી કર્મો પર અને અન્ય છ પર કષાય કરવાની જરૂર અંશમાત્ર પણ જણાતી નથી. તેમ જ કોઈ પણ જીવનું અશુભ ચિંતવાતું નથી. આ સર્વ પ્રતાપ ખરેખર પ્રભુ મહાવીર દેવને છે. તેમણે મારા આત્માને જાગૃત કર્યો છે.
તમે પ્રભુનું સમરણ ક્ષણે ક્ષણે કરો અને સર્વ જીવોની માફી માંગી કર્તવ્ય કર્મો કરે અને શુદ્ધ થાઓ.
એજ
લિ. બુદ્ધિસાગર
F
Grans : SUKESHI
Pho 38188 Please Contact For. ALLOY TOOL STEEL.
AND High Speed Steel
Carbon Steel - 0. H. N. s. Steel
Nickic Chrome Steel Stainless Steel
Hot Die Steel High Carbon High Chrome
UNITED STEEL AGENCY (India) 92, Nagdevi Street, BOMBAY-3.