________________
બુદ્ધિપ્રભા
૬૦ ]
ખાલે,
જૈન કામમાં આવવાથી આર્થિક લાભ થાય, વિશાળ ભાવના એક ખીન્નમાં ભેદ ન રહે, પરસ્પરમાં પ્રેમ ખીલી શકે, અને સુખી થવા માટે સર્વ પ્રકારની સહાય મળી શકે તા જ આ કાળમાં જૈનધમ ના પુનરૂદ્ધાર થાય.
જૈનધર્મની જીવતી મૂર્તિ બન્યા વિના જૈનધર્મને પ્રચાર કરી શકાત નથી. કારણુ શુષ્ક વાતા કરવા માત્રથી કઈ વળતુ નથી. માટે જૈનધર્મ ને ચારે વમાં જીવતા રહે એવા ઉપાયા
આદરવા.
જૈનધર્મનું શિક્ષણ અપાય એવાં ઉપદેશકાનાં ગુરુકુળા સ્થાપવાં, આચામૈંનાં મંડળે સ્થાપવાં, અને જે રૂઢિ બધનાને લીધે જેનેાની વસ્તી ઘટી હાય તે સર્વને તિલાંજલિ આપવી.
વ્યવસ્થા
હવે લાખ-કરેડા પિયાના ખર્ચ નકામા ન જાય અને જૈનધર્મ ના પ્રચારાર્થે જૈન ગુરુકુળે, સાધુ ગુરુકુળ વગેરેમાં ખર્ચ થાય એવી કરવી જેથી જૈનધર્મના પ્રચાર કરીને, જેના હતવ્યથી જૈના અને, જિનાગમનિગમ સ્વાધ્યાયાદિ તપાઃ જૈન આગમ અને નિગમમાં સર્વ પ્રકારન હું છેલાં છે. પૂર્વે ચકાસીએ જૈત નિગમ
(નિગમ એટ ક્રિયાકાંડ વ
, સસ્કાર, ભરત
21.
[તા. ૧૦-૧૨-૧૯૬૪
ચક્રવર્તીના બનાવેલ વેદને નિગમ છે–– સં. ) ની પ્રવૃત્તિ હતી. જૈનાગમાથી અવિરૂદ્ધપણે જે જે જૈન ઉપનિષદો હોય, શ્રુતિયા હોય તેને સાપેક્ષ દૃષ્ટિએ જેને ગ્રહી શકે છે.
એક વખત જૈન નગમાની પ્રવૃત્તિથી જૈનધર્મ રાજકીય ધર્મ હતા હજી પણ તેના પ્રચારથી ભવિષ્યમાં રાજકીય જૈનધમ થશે.
આગમાં અને નિગમાના પ્રકાશ તેમજ પ્રચાર કરવાથી લાકામાં જૈનધર્મની મહત્તાના પ્રચાર કરી શકાય છે માટે જૈનાએ પરપર અવિરૂદ્ધપણું, સાપેક્ષ દૃષ્ટિથી ખંતેને સ્વાધ્યાય કરવા, કરાવવે! અને તેના સ્વાધ્યાય આદિના પ્રચાર માટે સાધુ ગુરુકુળા
વગેરેની સ્થાપના કરવી,
ચતુર્વિધ સંઘ ભકિતાઃ
જેનેાના ચાર ભેદ પડે છે. સાધુ, અને ગૃહસ્થ સાધ્વી, ગૃહથ શ્રાવક શ્રાવિકા. આ ચાર પ્રકારની સઘની ભક્તિ કરનાર જૈને હોય છે.
આ સંઘની રક્ષા કરવી, આહાર પાણીથી પાષણ કરવું, વસ્ત્રાદિકનુ દાન કરવું, સંધ પર આવી પડેલાં સૌંકા દૂર કરવાં, સંધની પડતી દશાને ઉદ્દાર કરવેશ, સધમાં પ્રવતેલી અન્યવસ્થાને નાશ કરવા, સધનુ ના, શક્તિ વધે, સંધ સખ્યા વધે તેવી પ્રવૃત્તિએ કરવી તે સધ ગણુાય છે.
ત