Book Title: Buddhiprabha 1961 11 SrNo 25
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 16
________________ ઉપયોગ કરવામાં આવે છે તેનાથી ભજન બને છે, શીત નિવારણ થાય છે અને રોગનાં પરમાણુઓ નાશ પામે છે. પણ તેને દુરુપયોગ કરવાથી શરીરનાં અંગ અને ઘરબાર બધું બળી જાય, આમ અગ્નિ કંઈ ખરાબ વસ્તુ નથી પણ તેને દુરુપયેગ ખરાબ છે. ઇન્દ્રિયોની પણ આજ સ્થિતિ છે. માટે ઇન્ડિને ગુલામ ન બની તેને પિતાના વશમાં રાખવી જોઈએ. સાધારણ પ્રયત્નથી ઇન્દ્રિોને સંયમ કરે કડીન છે. જે લેકે દક્તિનો સંગમ કરવાનો પ્રયત્ન કરે છે, તે જ એ સમજી શકે છે કે, ઇન્દ્રિયને પ્રબળ પ્રવાહ લે છે. જે લેકે ઈન્દ્રિયોને સંયમ કરતા નથી તેને એના વેગનું જ્ઞાન શી રીતે થઈ શકે? પ્રવાહમાં વહેવાવાળાને પ્રવાહના વેગની ખબર હેતી નથી, પરંતુ પ્રવાહને રોકનારને જ તેનું જ્ઞાન નિર્ભય વિચરનાર બળવાન ગજરાજ એક સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં આસકત થવાથી સહજમાં બંધાય છે ! રૂપ-દીપક તિને જોઈને પતંગ મહિત થઇ જાય છે. હજારે તંબ એવી રીતે મરે છે; તેને એ નિહાળે છે પરંતુ રૂપની આસકિત તેને દિપકના તરફ આકર્ષણ કરે છે અને તે પણ દીપકમાં બળીને કાણુ ખોવે છે! રસ–મના સ્વાદના કારણે માછલી જવાથી વિખુટી થઈ મરે છે. માછલી પકડનાર લેકે માછલી પકડવાના લેઢાના કાંટામાં માંસને ટુકડે અથવા લેટની ગોળી લગાવી રાખે છે. માછલી તેને રસ ચાખવા મતવાળ થઈ દોડે છે અને લેઢાના કાંટામાં મેં લગાવે છે, ત્યારે માછીમાર દોરાથી જોરથી ચકે લગાવે છે જેથી કંટા માછલીના મુખમાં પેસી જાય છે અને તે પિતાને પ્રાણુ ગુમાવે છે ! મધ--બ્રમર સુધિના બહુ લેબી હેવ છે તે કમળમાં જઈને બેસી જાય છે અને તેની સુગંધ આસફલ થઇને બધી સુધબુધ ભૂલી જાય છે. સૂર્યાસ્ત થયા પછી જ્યારે કમળનું મુખ બંધ થઈ જાય છે ત્યારે ખર તેમાં કેદ થાય છે. જે ભ્રમર મજબુતથી મજબુત લાકડામાં કેદ કરી શકે છે, તે જ પોતે સુગ ની આસકિતના લીધે કમળની કેમળ પાંખડીએને કે.તરી બહાર નીકળવામાં સમર્થ થતું નથી. રાતના હાથી આવીને કમળને ચૂંટી લે છે. તેના દાતમાં કમળની સાથે બ્રમર પણ પીસાઈ જાય છે. એ દશા એક નાસિકાના વિષયમાં આસકત થવાથી થાય છે! આ પ્રમાણે પાંચ વિક્સમાંથી એક પણ વિષયમાં આસકત થવાથી હીન સ્થિતિ પ્રાપ્ત થાય છે. પણ દક્તિને આપણી પામે રહેવાની અને જ્યાં સુધી ોિ છે ત્યાં ઈ નું કાર્ય વિષને ગ્રહણ કરવાનું છે. જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી એ કા બરાબર ચાલે છે એટલે વિવેકબુદ્ધિથી ઇન્દ્રિ. ને સદુપમ કરવા જોઈએ, જેમ અનિત એગ્ય સાધારણ મનુષ્ય સમજે છે કે વિશ્વને આપણી પાસે ન રાખવાથી, અર્થાત વિધાના ભેમ ન ભેગવવાથી ોિને સંયમ થઈ શકે છે પરંતુ એ બમ છે. અન્નનો જેમ કરે એ રસનાને વિષય છે. કોઈ મનુષ્ય ઉપવાસ કરે છે, તેના ઉપવાસ કરવાથી અને તેનાથી દૂર રહે છે, પરંતુ અન્નની વાસના મનમાં બની રહે છે. દરેક ઇન્દ્રિયને ઉપવાસ કરવાવાળાના વિશ્વમાં એ જ રહસ્ય છે. વિધી દૂર દૂર રહેવાથી વિષ દૂર દૂર જાય છે પરંતુ તેના રસના વિષયમાં મનમાં પ્રીતિ બની રહે છે. આ પણ મને-ભોગ ભેગવવાની આસકિતને પણ જે દુર કરી શકે તે સાચે સંયમી અને જ્ઞાની, ગીતાકારે સાચું કહ્યું છે. - विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । રસન્ન રસોડાણ ન ઊઁ નિવાર્તાતે પત્ર ભગવદ ગીતા અધ્યા. ૨ વિષયોને ગ્રહણ ન કરનાર દેહાભિમાનના વિષયો નિવૃત્ત થઈ જાય છે પરંતુ –તેના આસકિત જતી નથી. પણ આત્માને સાક્ષાત્કાર કરવાથી આ રાગ પણ જતા રહે છે. પરમ તત્વને સાક્ષાત્કાર થતાં જ તેને પરમ અમૃત રસને આસ્વાદ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28