________________
પતાવેલા છે. જેમાં શ્રી પધૂપણપૂર્વ સર્વ શિરામણી છે. .ર્વાધીરાજશ્રી પડ્યું પણા મહાપ જૈન શાસનમાં સ્ પર્ધાનું શિખણી મહાપર્વ છે. ક્ષમા-સયમ-તપ-વાગ તથા વૈરાગ્ય ભાવને વનમાં સુસ્થિર બનાવી આત્મકલ્યાણનું વિશ્વમૈત્રીનુ શિવ, સુંદર તથા મંગલ ભાથુ ાંધી લેવા માટેનુ મના જેવું ઉત્તમ અય આલંબન સમસ્ત સ ંસારમાં કયાંય નથી. જીવનની ચંચલત, આયુષ્યની શુભ ગુરતા તથા સોંપત્તિ તેમજ સચે ગની ક્ષણિક જ્યાં ડગલે ને પગલે નજર સમા આવી રહી છે. સ્થિતીમાં વિવેકી આત્માએ વન વિકાસના, આત્મ ઉત્થાનનાં મંગલ પુરુસાર્થ માટે પ્રેરણા આપી રહેલા કલ્યાણકારી પ મુકુટમણ પાંવધરાજને સત્કારવા ત'', મને તથા વનથી સજજ બનવું જોએ,
।
આ પરિ
પના હેતુ :- પર્વના બે વિભાગ પાડવામાં આવે છે : લૌકિક અને લેાકાત્તર, લૌકિક પ ! રીતે વહેંચાય છે. લનીનુ પૂજન કરતાં માનવને સદ્ગજ લક્ષ્મીની લાલચ રહેલી છે, તેથી લક્ષ્મીપૂજન એ લાલચનું પર્વ છે. નાગપંચમી નહ ઉજવું તેા નાગદેવ કારી, આવા ભય ઉત્પન્ન થતું પર્વ ભયનું કારણ છે; તથા પ્રથમ ઉત્પ થયા વખતે આશ્ચર્યથી દરિયાનું પૂજન કર્યું તે વિસ્મય છે. આ રીતે ાલચ, ભય તયા વિસ્મયરૂપે લૌકિક છે. હાલમાં જેમ ખાદી સપ્તાહ, વિનય સપ્તાહ, વન સતા, શ્રમ સપ્તાહ, શુધ્ધિ સપ્તાહ આ બધાં લૌક પર્વોમાં ગણાય, જ્યારે લકત્તર પ તા કેવળ આત્મશુપ્તિ માટે ઊજવાય છે.
66
ધર્મ માત્રમાં લૌકિક અને લેાકેાત્તર પૂર્વના ભેદ રહેલો છે. વૈષ્ણવ ધર્મમાં પુરયાત્તમ ભાસ નવરાત્રિ વિ. ઇસ્લામ ધર્મ માં રમન્તન તથા ખ્રિસ્તીમાં નાતાલ આ પરંપરાગત પર્વ છે. આ પર્વમાં પણ તેઓ ખરાબ કામ કરવા ઇચ્છતા નથી. જૈનધર્મમાં લૌકિક પર્વને સ્થાન જ આપેલ નથી. શ્રી પ પણ પર્વ એ લોકાત્તર પવ છે. દિવાળીમાં માનવ શુ
(૨૭)
કમાયે અને શું ગુમૠ તેનુ સર્વ કાઢે છે, તેમ આપણે પણ્ છવમાં સધન કેટલું નળ્યુ કે ગુમાવ્યું. તેના હિંસાબ ફરસ યુગણું પ આત્માની સત્ય દિવાળી છે; અર્થાત્ આ પર્વ ન હેતુ આત્મસાધન શું કર્યું, હજી શુ અ છે, નમાં કઈ વસ્તુ મેળવવા ચે!ગ્ય છે તેને બરાબર હિંસાબ કરવાને છે. જેમકેદાર તયા દેદારના ઝડામાં ન્યાયાધીશ, દેણદારની નળીને તેઇ હુકમનામુ બનાવે છે. તેમાં અમુક વસના માંધા વાયદા બનાવી આપે છે દૂર તે મકે કો કરેલા પૈસા ભરી આવે છે. આ રીતે વાયદા છું થયે દેણુદાર દેણામાંધા છૂટા થય ૬. પ દેદાર વાધા ન ચૂકવે તે ! દેવાળીયા તરીકે હામ તાંબાવે તથા ભક્તની કાડીમાં હૅર કરે. આ રીતે નરૂપ યાયારા અભાપી દેદારને કમરૂપી લેદારને દે ચૂકવવા લા યું કરે ; કહે આત્મા ! કર્મ'નુ દેણુ ચૂકો કખ ચક્ર ! પણ આત્મામાં તુરત જ ભરપાઇ કરે તેવી શક્તિ નથી, ત્યારે ન્યાયાધીશે હુકમ કરી પાયો રાજના પાકનું પ્રાયશ્ચિત કરી શુધ્ધ ના થાય તો, પંદર પંદર દિવસે એ બાર માસના ૨૪ કાંધી કરી આપ્યા. જેને જૈત પાક્ષિક માં કહ્યું કડું છે. પ્રમાદ તથા કાયતાથી આ વાયદો નં અરાય તે ચાર માસનાં ત્રણ ટકા કર્યાં જેને ધુસક પ્રતિક્રમણ કર્યું છે. કું કર્યુંની ઘેર નિંદ્રામાં પડેલો આત્મા આ પશુ કરવા ન ચૂકવી શકે તેઃ ભાર માસનું એક છેલ્લું કાંધુ બનાવ્યુ જેને સવસરી કહેવાય છે. જુવે તે આ છેલ્લું કાંધુ ન ચૂકડી શકાય તે શું ફળ ? કહેવું પડશે કે જબ ધનના દેવાળીયા બની અધર્મરૂપી સીયાની બનેલાં સંસાર રૂપ કારોબારની કેટડીમાં જન્મ--મરૂપ સારી જ કરવાની રહી છે કે, ગીજું કશું ફળ મળશે ખરૂ` ? અર્થાત નહીં જ.
આપ્યો કે
( ક્રમશ: )