________________
તા. ૨૦--૧૦
'ji
:::
*l).
C
ટ'
s
,
રાણીએ મુનિને વહેરાવેલા કડવી તુંબડીના શાથી મુનિરાજનું મૃત્યુ થયું એ હકીકત જાણીને રાજાએ રાણીને પિતાના દેશમાંથી કાઢી મૂકી. જ્યાં ત્યાં રખડતી તે રાણી ભરીને કુકડી થઈ પછીથી શિવાળણી થઈ ત્યારથી મારીને મળી થઈ ત્યાર પછી ઉંદરડી થઈ, પછીથી જળો થઈ ત્યાર બાદ ગણિકા થઈ. આઠમે ભવે તે મંડાલી થઈ ત્યાર પછી નવમા ભાવે ગધેડી થી દશમા ભાવમાં માય થઇ. તે માયના ભાવમાં વનની અંદર એકાએક કઇ ગુરુને મુખથી નવકાર મહામંત્ર સાંભ. વે મંત્રના પ્રભાવથી તે ગાયને જીવ મરીને દુધ નામની આ તમારી પુરી થઈ”
ગુર મહારાજના મુખથી પિતાના પૂર્વભવનું સ્વરૂપ સાંભળીને તે દુર્ગધાને જાતિસ્મરણ જ્ઞાન ત્પન્ન થયું તેથી દુર્ગધ એ પોતાના પૂર્વ ભવ જોયા ને બે હાથ જોડી ગુરુ મહારાજને પૂછવા
લાગી: હે ભગવન્! આ દુઃખમયી મા છુટકારે કેવી રીતે થાય તે કહો !' ત્યારે મુનિરાજે કહ્યું 'તું દુ:ખને ભગાડનારું હિણી કર.” દુર્ગધાએ પૂછ્યું: “હ દયાળુ ભગવંત ! તે વન કવી વિધિપૂર્વક કરવાનું છે. તે પછી મુનિરાજે આ પ્રમાણે રોહિણીવ્રતની કથા કહીઃ ભારે રેજિત નક્ષત્રના દિવસ છે ત્યારે પ્રથમ શ્રીવાસુપૂજ્ય જિનેની મૂર્તિની પૂજા કરવી. છાત વર્ષ અને સાત માસ સુધી તે દિવસે ઉપવાસ કરો એ પ્રમાણે શુભ ધાનપૂર્વક તપ કરવાથી તારું કલ્યાણ થશે તપ પૂરું થયા પછી તારે તે તપનું ઉatપન-ઉજમણું કરવું.
તેથી તારે સર્વ દુઃખે સુગધરાજની જેમ
- નાશ પામશે.” આ પ્રમાણે સાંભળીને તે દુર્ગધાએ મુનિરાજને પૂછયું: “હે ભગવન્ ! તે સુઘરાજાનું વાત મારા ઉપર કૃપા કરીને કહો.”
ફર્મ-ધાની વિનંતીથી ગુરુ મહારાજે સુગન્ધરાજાની કથા આ પ્રમાણે કહી
સિં૫ર નામે એક નગર હતું તે નગરમાં સિંહસેન નામને રાજા હતો તેને કનાપ્રભા નામની રાણી હતી તે રાણીને દુજ નામને એક પુત્ર હતા. તે અનુક્રમે યૌવનપણને પામે. પરંતુ તે પાઈને ગમતો ન હતો એક વાર છ મી પદ્મપ્રભ સ્વામીજી તીર્થ પર ત્યાં પધાર્યા તે વખતે તે દુધ કુમારે કી પધપ્રભ સ્વામીજીને વાદીને ૫ તને દુધપણું થવાનું કા માં પૂછ્યું. ત્યારે જર્જા1 ભુખે આ પ્રમાણે કહ્યું: ‘નાગાર નામનું એક નગર છે, ત્યાંથી બાર ગઉ છે. નાલ નાયને પર્વત આવે છે. તે પર્વત પાસે એક શિલા ઉપર રહીને એક તપસ્વી મુનિરાજ માલખમણ
.
છે .
. .
L3E