Book Title: Buddhiprabha 1960 06 SrNo 08
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 23
________________ તા. ૨૦-ć-'ફ્ બુદ્ધિપ્રભા 14 *4 ભગવત ! આ રહિએ એવું કષ્ટ પ્રકારનું વિશિષ્ટ તપ કર્યું. છે જેથી તે દુઃખ શુ છે તે પણ สี જીત્રામાં જાણતી નથી, અને આ પુત્રો અને ચાર પુત્રા ધઈ છે. બાા પુણ્ તેન પ્રત્યે ઘણા જ રને-પ્રા છે. તેનું શુ કારણ તે અમારા ઉપ કૃપ કરીને ફરના ” રા 41 રાખનું વચન સાંભળી ગુરુ મારાામે. આ પ્રમાણે કહ્યુંઃ “પૂર્વે આ નાગપુર નગરમાં જ ધર્નાત્ર નામના રોટ રહેતા હતા. શેઠને ધમિત્રા-સુંદરી નામની ભા હતી અને તેને દુર્ગંધા નાનતા એક પુત્રી હતી, તે કંપી અને દુર્ભાગી હતી. તે પુત્રી યુવાવસ્થામાં આવી પરંતુ કંઇ તે પુત્ર તે કરી દેવાથી તેને પરણવાતે તૈયાર થયે નહિ. તેથી ધનમિત્ર શેઠે પોતાની તાનના એક ગરીબ માણસને ઘણુ ધન આપી તેના પુત્ર સાથે પોતાની પુત્રીના વિવાહ કર્યો. શેઠે મેટા લગ્નસત્ર કર્યો. કરતી જાન આવી પહોંચી ચેરી બધૂ લગ્નસમયે હસ્તમેલાપ કરતા વે ત વને કન્યા ના હાથ અગ્ન જેવા મળતા લાગ્યા. તે સદ્ગત નોંઢુ પવાથી વરા કન્યા તે હાય છેાડી હાસવા લાગે, રંગમાં ભંગ પાને અઇન વના (તાએ પુત્રો ખૂબ સમાવ્યા પિતાજી ! તેણે કહ્યું: “ હે મેં કહી તે ઝેર ખાઉં ! ગળે કાંસા ખાઉ' અથવા બીજી ગમે તે કહો તે ખરું, પણ મા કન્યાને હતું. પરણીશ નહિ, કારણું કે, તેને હ્રાયના પાને પણ છું. સદ્દન કરી શકતા નથી, તે હું પરણીને તેની સાથે કેવી રીતે રહી શકીશ કે આ કરતાં તા હુ કુંવારે રહેવાનું પસંદકરું છું, પરંતુ આની સાથે તે કાઈ પણ રીતે હું પરણવા તૈયાર નથી.' આથી વરરાજાને બાપ ન છૂટકે પુત્રને અને પોતાને ઘેર ચાલતા થયા ' ધનમિત્ર સઢ દુન્ધાને શી રીતે પરણાવવી તેની રાજ ચિંતા કરતા હતા, એવામાં ભાષણ નામને એક યુવાન ગેરી કરતાં પકડાયેલો હતો તેને મરવાને માટે રાજસેવા લઇ જતા તા, ત્યારે રીકે તેને છોડાવ્યો અને સમાવીને તેને તે પોતાની દુર્ગંધા પુત્રી સાથે કરાવ્યા. ચાર તે રજી થને પડ્યા પરંતુ જ્યારે તેણે રૂપ અને દુર્ગાળી દુર્ગંધાને જેને પાંરચય થયું। એટલે રાત્રિમાં જ તેને છેડીને તે ચાર નાસી ગયા,

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48