Book Title: Buddhiprabha 1960 02 SrNo 04 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 7
________________ રામા. તા. ૨૯--૬૦ - – યુદ્ધિપણા આયુર્વેદના ભાગ તરીકે “આચાર દિનકર છે. એકલી કિયા અંધ સમાન છે કમોગ વગેરે પ્રાચીન શાસ્ત્રો છે તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય વિનાનું આકલું જ્ઞાન પાંગળા સમાન છે. અને સુદ્રના વર્ણ-કર્મ અને ધર્મ વગેરેની પ્રવૃત્તિની કોઈ નગરમાં અગ્નિ લાગે ત્યારે પાંગુ તો સિદ્ધિ કરેલી દેખાય છે. તે અંધના પર બેઠો અને રસ્તો દેખાડવા લાગે શ્રી આત્મારામજી ઉર્ષે શ્રી વિજયાનંદ સૂરિએ આંધળો ચાલવા લાગે તેથી બને અગ્નિથી બચી તવ્યનિણવે પ્રાસાદ ગ્રંથમાં ચાર વર્ણોના કર્મ ધર્મની વ્યવસ્થા તથા તેના સંસ્કારનું વર્ણન કર્યું છે તે પ્રમાણે શાન પૂર્વક કામગ થાને ક્રિયા જૈન આગમોમાં અર્થાત જેનોમાં તત્ત્વજ્ઞાનની સાથે યોગથી નિરાશક્તિ પણાથી કર્તવ્ય કાર્યો કરતાં ધર્મ કર્મ પ્રવૃત્તિની અત્યંત આવશ્યકતા વર્ણવી છે, સંસારમાં બંધન થતું નથી અને જ્ઞાનાવરણીવેદાનીઓમાં “ભગવદ્ગીતા વગેરેમાં કર્મ યાદિ કર્મોનો ક્ષય કરી પર બ્રહ્મપદ યાને સિદ્ધ પદની બેગની જે વ્યાખ્યાઓ દેખવામાં આવે છે તે જેના પ્રાપ્ત કરી શકાય એમ અનેક સ્થાને કહેવામાં પ્રથામાંથી લેવામાં આવી છે એમ દેખાય છે. આવ્યું છે. વિક્રમ સંવતા પહેલા સૈકામાં વા તેની પૂર્વ અધ્યાત્મ જ્ઞાનના, આત્મજ્ઞાનના ખજાના એક-બે સૈકા પૂર્વે ભગવદ્ગીતા બની હોય એમ અનેક સ્વરૂપ જેનાગમાં છે તેનું ગુરૂગમ દ્વારા થેના આધારથી જણાય છે. તેથી તેમાં ન મનન કરી આત્મજ્ઞાન મેળવી સ્વાધિકાર જાની નિલેષ ધર્મ કર્મ પ્રવૃતિના વિચારોના પ્રવેશ કર્તવ્ય કર્મો કરવા જોઈએ. થયેલો જણાય છે. જૈન શાસેના આધારે કહેવામાં આવે છે કે હાલ જે વેદાન્તીઓમાં ચાર વેદ છે તે તે ન શુભ સંદેશ ધર્મની સ્થાપના થયા બાદ પછીથી બનેલા છે. | માંગલિક શુભ પ્રસંગે પ્રભાવના કરવા લાયક તેમજ પૂ. મુનિ મ. સાહેબને તથા શ્રી મહાવીર સ્વામીના વખતથી વા તે પછીથી વેદાન્તીઓમાં ઉપનિષદોની રચના શરૂ થઈ તે સ્ત્રના ભાઈ બહેનોને પ્રવાસમાં દર્શન કરવા માટે ખાસ ઉપયોગી— 4 અકબર બાદશાહ પછી પણું શરૂ રહેલી છે વિક્રમ સ, ત્રીજા ચેથા પછીથી પૂરાણની રચના શરૂ થઈ | પૂ. શ્રીમદ બુદ્ધિસાગરજી મ. સાહેબ તે સત્તરમા સૈકા સુધી પ્રવર્તેલા જાય છે, પૂ. શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીજીમ સાહેબ તેમજ શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રની રચના શ્રી સિદ્ધચકજી, શ્રી આદીશ્વરજી, શ્રી કરી તેમણે જ્ઞાન વિષ્પાં મેલઃ જ્ઞાન અને શંખેશ્વર પાર્શ્વનાથજીના સુંદર આકર્ષક ક્રિયા પ્રવૃત્તિ આ બેથી મિક્ષ થાય છે એમ બસમાં તેમજ પ્રાસ્ટીકની ડબીઓ સિદ્ધ કર્યું છે. ફટાએ ફટ કરેલ છે. બાકસ એકની કીંમત રૂા. ૩-૬૦ પેસ્ટેજઅલગ हयं नाणं कियाहिणं या अन्नाणओ । "દથી મસામા પલાસ્ટીકની ડબી અક રૂ. ૧-૫૦ પોસ્ટેજઅલગ किया पासंतो पंगुला दट्ठो घायमाणा अ ૧ બતાવનાર :- ભાઈચંદ્ર બી. મહેતા | અંધ ધ પ્રાપ્ત વિનાનું જ્ઞાન હણાયેલું છે અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા હણાઅલી દીવાનપરા, પારેખરંજ, રાજકોટ, સૌરાષ્ટ્ર)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24