________________
તા. ર૦-ર-૧૦
--
--
પ્રભા
છે. શ્રીબભાઈ મણી ભાઈને બંગલે બપોરના ત્રણ વાગે મળી હતી,
ઉપકા સભામાં રાવબહાદુર શેઠશ્રી જીવતવાલા પ્રતાપભાઈ, શ્રી રમેશચંદ્ર બકુભાઈ શેઠ રાજેન્દ્ર કુમાર માણેકલાલ, શેઠ અમૃતલાલ દલસુખભાઈ હાજી, શેઠે રતીલાલ નાથાલાલ, શેઠ મોહનલાલ જમનાદાસ, શેઠ ચીમનલાલ ફડી મા, શેઠ રતીલાલ જીવણભાઈ શેઠ જેઠાભાઈ ઘીવાળા. શેઠ ચંપકલાત્ર ભોગીલાલ, શેઠ નરેન્દ્રકુમાર ગીરધરલાલ, ડે. મગનલાલ લીલાચંદ વકીલ ચીમનલાલ અમૃતલાલ મેનેજર કાન્તિલાલ વલ્લભદાસ. પરીક્ષક વાડીલાલ મગનલાલ આદિ સારી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભવ્ય રીતે ઉજવાયો હતો અને તેઓને સાધ્વીજી શ્રી પ્રિયવાથીજી તરીકે જાહેર કરાપા હતા,
પરીક્ષા અને કેળાવડે શ્રી હરીજ જેમ પાશાળાની પરીક્ષા શ્રી મહેસાણા જૈન શ્રેયસકર મંડળ તરક્કી પરીક્ષક શ્રી રામચંદ ડી. શાહે લીધી હતી. પરીણામ સુંદર આવેલ છે ઉપરાંત પરીક્ષકશ્રીએ મહિલા મંડળની મુલાકાત લઈ બેનેને નિયમિત ધાર્મિક શિક્ષણ લેવા પાઠશાળાએ
જ્વા માટે નિયમ કલ પરીક્ષાનો મેળાવડો તા. ૪--૬ ના રોજ શેઠ ચંપકલાલ રતનસીભાઈના પ્રમુખસ્થાને રાખવામાં આવ્યો હતો, તેમાં ધાર્મિક શિક્ષક શ્રી એન બી. શાહે તેમજ પરીક્ષક શ્રી રામ ચંદભાઇએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે. બાળક બાલિકાઓને વહેંચવા માટે રૂ. ૫૫)ને ફાળો નેધા હતા. ત્યારબાદ પુના વિદ્યાપીઠની પરીક્ષામાં બેઠેલા દરેકને ઈનામે વહેંચવામાં આવ્યા બાદ મેળાવડે પૂરો થશે તે
પ્રારંભમાં સં. ૨૦૧૪નો એડીટ થયેલ હિંસા બને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. બાદ પડતા ટોટા અંગે તથા સંસ્થાના સર્વાગી વિકાસ અંગે તલસ્પર્શી વિચારણા થયેલ, પ્રમુખશ્રીએ સંસ્થાને સમાપની વિવિધ કાર્યોની સમીક્ષા કરી સંત વ્યકત કર્યો હતો. છેવટે માનદ મંત્રી શ્રી ચીમનલાલ વકીલના આભાર દર્શન બાદ સમા વિસર્જન થઈ હતી સાંજે શેઠ રમેશભાઈ તરફથી ભોજન સમારંભ
જાયો હતો.
ભવ્ય મહોત્સવ - ખંભાત અને જાણીતા વેપારી શેઠ શ્રી દલપતભાઈ શાલચંદ ઝવેરીનાં માર્ગવાસ નિમિત્તે તેઓના કુટુંબીજનો તરફથી શ્રી નવપદભવ પાર્શ્વનાથના દેરા સરે અષ્ટાનિકા મહત્સવ તથા શાંતિસ્નાત્ર મહત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગ ખંભાત જૈન સંધને (પાંચ નાત) મહા વદ ૧ને સાંજે જમણ આપવામાં આવેલ હતું. ઉપરાંત આ પ્રસંગે રૂ. ૧૦૦૦૦) હજાર જેટલી ઉદાર સખાવતે કરવામાં આવેલ છે જે ધન્યવાદને પાત્ર છે.
અને લાઠવાડામાં રહેતા શા. ચીમનલાલ કસ્તુરચંદ સુપુત્રી કુ. પ્રમીલાબેનને દીક્ષા મહેત્સવ
સ્વર્ગારોહણ વિધિ મહેસાણામાં પુજયપાદ આચાર્ય વિજયકુમુદ સુરીશ્વરજી મહારાજની ચેથી સ્વર્ગારોહણ તિથિ પુજ્ય સેવિજયજી મહારાજશ્રીના અવસ્થાને પિષ વદ ૪ના રોજ ઉપાશ્રયમાં ઉજવાતાં શ્રી સંધના આગેવાન, પાઠશાળાના મેનેજર, પરીક્ષક, વિદ્યાર્થીઓ તથા બહેનોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રારંભમાં પૂજ્ય રૂચક વિજયજી મહારાજ સાહેબ તથા પુજ્ય મેવ જયજી મહારાજશ્રી પણ પધાર્યા હતા.
પ પૂ આચાર્ય દેવના સુંદર જીવન પ્રસંગે ઉપર પ્રકાશ પાડી ગુણોને કેળવવા ઉદબોધન કર્યું હતું તેમજ પટવાળમાં સુમતિ મંડળે રાગરાગણીમાં અંતરા કર્મની પૂજા ભવી હતી. અને ભય અમીરગવામાં આવી હતીહાલમાં પુજ્ય આચાર્ય દેવનું જીવન ચરિત્ર પ્રસિધ્ધ કરવા ૫ પૂ. મેરવિજયજી મહારાજશ્રી માટે પ્રયત્ન કરી રહ્યા છે.