Book Title: Buddhiprabha 1960 02 SrNo 04
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ ---- બુદ્ધિપ્રભા તા ૨૦-૨-૬૦ રીતે કર્યું હતું. પિતાની સામે આવેલ સંકટને સાચે ફોર્મ ને પ્રિપેગેન્ડાના જમાનામાં અનેક કાર્યવાહી પ્રતિકાર કરવાની મજુવર્ણ જેટલી પણ શક્તિ મધ્યમ દેલ તાંસા વાગી રહ્યા છે. મનની મહત્તા રથાપિત વર્ગમાં રહી નથી એ એક હકીકત છે. કરવા કાજે એ વાછ કેટલાયે હરખથી વગાડી રહ્યો છે બાકી જેની સંયા દિનપ્રતિદિન ઘટતી પ્રચાર ક્ષેત્રેથી પામી શકાએલી ખામી જણાવી રહી છે એ એક હકીકત છે. જાય છે કે ઇરાના પ્રાચીન અવશેષમાં જૈન પ્રસંગ ચિત્રોની રૂપરેખા મળી આવે છે લડનમાં વીરચંદ એ એક હકીકત છે કે માણસને ઘડવા માટે રાધવજી લાયબ્રેરી ચાલી રહી છે અને ઋષભદેવ પહેલાં માનવીના મનને ઘડવાની જરૂર છે. ઘાયેલું આદિ તીર્થકરેનું સ્મરણ તથા નવકારમંત્ર પઢનારાની મત દાનવતાને દુર કરીને દેવત્વય જગાવશે, પ્રાણપ્રેરક સંખ્યા સારા પ્રમાણમાં છે. અમેરિકામાં અભ્યાસાર્થે પ્રવૃતિઓ પ્રગટાવીને પ્રગતિ પહોંચાડશે અને ગયેલા જેનબંધુઓ તરફથી મહાવીર જ્યતિ જેવા જીવન ધ્યેયને સર કરીને જય જયકાર જગાવશે એ પ્રસંગે ઉજવાય છે. આવી રીતે વિશ્વ ધર્મને લાયક નાદને વાત કરવા વિદ્યુત વાણીને સહકાર છે, જૈન ધર્મ જેના અહિંસા સત્યના સિદ્ધાંત ગાંધીજીએ બાકી સહકાર અને સંગઠ્ઠન વિના જૈન સમાજ સારા દેશની જનતામાં પ્રસરાવ્યા અને જેને રાષ્ટ્ર કથાથી આગળ વધવાનો છે? એના વિના રાષ્ટ્રની સરકારે અપનાવ્યા છે તેના છુટા છવાયા પ્રસંગો ભાગેકુચ કેવી રીતે થઈ શકવાની છે? આપણને આશાવંત બનાવે છેબાકી તો પ્રેસ સેટ –નટવરલાલ એસ. શાહ – બુદ્ધિપ્રભા અમર રહે – બુદ્ધિની કસોટી કંઈક પ્રસંગે જ થાય છે દ્ધિકાર છે તેવા પામર જીવોને કે જેઓ પરનિંદામાં આનંદ માને છે. પ્રભુની સાચી ભક્તિ કરનારને કશુંયે દુર્લભ નથી. ભાગ્યવાનને ચારે બાજુથી અણધાર્યો લાભ મળી જાય છે. અરિહંત પ્રભુના શરણ ગ્રાહીને સંસારમાં કેને ભય છે? અનેવાંચ્છિત સિદ્ધિના ઝંખના છે તે નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે. રમણીઓના રંગરાગમાં અબુધ માન અમુલ્ય જીવનને ગુમાવી બેસે છે, રઢ કરો તે એક જિન શાસનની કરજે, હેકાયંત્ર જેમ દિશાસુચક છે તેમ ઘર્મ પણ મેક્ષરૂપી દિશાસૂચક હેકયંત્ર જ છે. –શાંતિલાલ સોમચંદ મહેતા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24