________________
છે૨૦-૧-૧
– શ
મણા
-
હૈયાનો ડંખ
આ માસનું સુવાક્ય
સપ્રતિ શું કરું છું, શું છે ? છે અને શું કરીશ. શુભ શું કરે,
અશુભ શું કર્યું, પરાણે શું જ, કે
સ્વ માટે શું કહ્યું – તેને વાન ! 8 વિચાર કર.
રોગ, શોક, ચિંતા, વિપત્તિ, વિટંબના અને વેદનાની માફક થએલા અને થતા તે હષામાં ડંખવા જોઈએ તે જ તેઓને દૂર કરવાના ઉપાય, ઈલાજ થાય ત્રાદિક કેહને વહાલા લાગતા જ નથી, તેથીજ તરત ઈલાજ કરાય છે.
તેની માફક દેને દુર કરવા ઉપાય લેવાય તે જ તે દેને ત્યાગ થઈ શકે, અન્યથા ઉપેક્ષા કરવામાં આવે તે અનુક્રમે અસાધ્ય બને, અસાધ્ય બન્યા પછી તે ઉપાય રહે નહિ. અવાય તેના વિપાકે ભેગવવા પડે, માટે પ્રથમથી ચેતી તેઓને ટાળવા માટે દરરોજ બે વખત પણ આત્મનિરીક્ષણ કરવા પુર્વક સામાયિક પ્રતિક્રમણ કરવાની જરૂર છે. દો ખસતાં રોવ પણ ખસતું જાય છે, રાગ પણું ધીમે ધીમે ટળતું જાય છે. જોકે રાગ દ્વારા રેષ ઉત્પન્ન થાય છે અને શેષ દેષને ઉત્પન્ન કરે છે તે પણ બે ભાઈબંધ હોવાથી રાગને સહારે મળતું નથી તેથી તે રાગને ગમતું નહિ હોવાથી ખસવા માંડે છે એટલે રાગ રેવનું જોર રહેતું નથી. રાગ-રેપ ખસવા માંડતા તેના સહચારીઓને ર કમી થાય છે
પછી જે ભાર કરે છે તે અ૫ થતાં જીવાત્મા હળ બનતાં લઇ કમી બને છે પી તો બાકી રહેલા કર્મોને હઠાવવા ઘણી સુગમતા અને સરળતા થાય છે, પછી પગ, શેક, ચિંતા વિલેપાત વિગેરે પિતાની મેળે નાશી જાય છે અને જીવાત્મા તેજ અંતરાત્મા બની પરમાત્મા પદની યોગ્યતા મેળવી આનંદને અનુભવ છે છે. આ મુજબ સત્યાનંદમાં ઝીલવા માટે રાગની માફક રાગ-રેષના દેને હઠાવવા માટે કાળજી રાખે તે માનવી તરીકેની જે ફરજ ધર્મ છે તેનું પાલન કર્યું તેમ કહી શકાય. રોગની દવા તમે પોસા ખચી તથા પ્રયાસ કરીને પણ કરે છે તે તે ઠીક છે. પરંતુ દેશની દવા ક્યારે કરશો? જે તેની પણ દવા કરશે. ત્યારે સત્ય, સુખ, શાંત સ્વયમેવ હાજર થશેજ, વા... વંચા વસાવે
* કર્મ રે ગ * જેવી કમાન્ય તિવા જેવા મહાપુને પણ કહેવું પડતું. "Had I know that you are writing your KARMAYO6A, I might not
have writton my Karmayoga" તે શ્રીમદ હિસાગરજીના આ મહાન ગ્રંથને વચે.
-શ્રીઅધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ-ગઈ.
આ માસની સુવાસ | 1:ખીએના હાથ વતાં દુ:ખથી આંસુડાને | હુવાં એવું જગ જીભ કકેન રહેદાબાએ અપાશાસે સતતગાથી સર્વને શાંતિ કવા, પણ પા હાય માં નિયા વિશ્વ સેવા