Book Title: Buddhiprabha 1960 01 SrNo 03
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 14
________________ – બુદ્ધિપ્રભા – તા. ૨૦-૧-૬ માના પ્રણામ વિના, એની આશા વગર એનું દિલ દુભાઈ રહ્યું હતું. બેનું અંતર માની ગોદ માંગનું હતું પણ મા ધરે હતી. એણે એની ગતિને તેજ કરી ઝડપથી ચાલવા માંડયું એ ઘેર આવી પહોંચ્યો. “માં! મા ! તારો આર્ય રક્ષિત આવ્યો" પણ કંઈ જવાબ ન મળે ફરી એણે બૂમ મારી પણ એજ નિરવ શાંતિ હતી. જય અવાજ અહીં એના વતન દળમાં દેહધામ ચાલી રહી હતી. Mા સત્કાર માટે ગામ ઘેલું બન્યું હતું કેર ઠેર, ચોરે ને ચેટે દરબાર અને ઘરમાં, રાત્રે અને દિવસે બસ એક એની જ વાત થતી હતી, એના ગામને એ એક જ યુવક પંડિત બની આજ પાછા ફરતા હતા. રાજા પણ એ મેરા રતનને આવકારવા તૈયાર થઈ રહ્યો હતે. ગ્રામ્ય કન્યાઓ એને વધાવવા ફૂલમાળાએ ગૂંથી લ્હી હતી. વૃદ્ધોને વડલે એના આશીરને ગીત ગાઈ રહ્યા હતાં. સમેવડીયા એને અભિનંદવા હરખ ઘેલા થઈ હ્યા હતા. અને એ આવી પહોંચ્યો ! ! ! એના રાહમાં પુલને ઢગલે થઈ ગયો હવા મહેક મહેંક થઈ ઉઠી. જયનાદથી નાનું વતન ગુજ ઉડ્યું. રાજાએ એનું ભાવભીનું સ્વાગત કર્યું. રાજને એણે પ્રણામ કર્યા. પિતાના ચરણ કમલમાં એ કુકી પડે. સાવડિયાના એણે આલિંગન લીધાં. કૂળને એણે ગળે વળગાડ્યો બળી કન્યાઓને એણે તિલક ઝીલ્યાં. અને સરધસ આગળ વધ્યું. પણ એ આમ કેમ? એનું મુખ ઘડીમાં લાન બની ગયું અને આખો વિકળ થઈ લડી, એ બાવરો બની કંદ શેધ હતો, પણ કમાય એની નજર નહેતી ઍટતી. ફ! મા કયાં છે?” એણે ભાદને પૂછ્યું. મા ધરે છે ભાઈ !” “ મા ઘરે છે? શું બિમાર છે?” એ તે એક ખંડમાંથી બીજા ખંડમાં ગયો ઉપર ગયો પણ મા શાંત હતી. * મા તું મને કેમ છે? બોલતી કેમ નથી ? શું મારા પાછા ફરવાથી તું નારાજ છે? બેટા! જે જ્ઞાન મુક્તિ અપાવે નહિ એ જ્ઞાનને તે પંડિત થઇને આવે એ પંડિતાઈને હું શું સાકાર કરે તારી મા તે તને મુકિત પંથનો યાત્રી જેવા માગે છે. હજારો વાત. તું મુકિતદાતા બને એ જોવા માગે છે. તું આજ પુસ્તંકની પડિત છે. મિયાજ્ઞાનનો ખાલી ભાર વહન કરનાર છે. હું તે એ દિવસની રાહ જોઉં છું તું આત્માને પંડિત બને. માની ટકોર કામ કરી ગઈ પંત સહેજમાં સમજી ગયા એણે જરાય દલિલ ન કરી એને લાગી આવ્યું કે જે ભણતર માટે રાજી ન કરી શકે એ ભણતને એ ધુરંધર હોય તે શું થઈ ગયું છે અને મા તે એ જ્ઞાની બનવા કહે છે જે જીવનને મરણમાંથી આઝાદ કરે” અને માને આશિ લઈ એ ચાલી નીકળે. અંતરજ્ઞાનની એને હવે ધૂન લાગી આત્માને ઓળખવાની એને હવે લગન લાગી. બસ હવે એકજ મંઝીલ, એક જ ધ્યાન મુકતપંથને મુસાફર બની માના મેને સદાય હસતું રાખી લઉ આ જીવને સદાય મરણથી સ્વતંત્ર કરી દઉં. જીવનને મતની બેડી ન જોઈએ, આત્માને કેઈ બંધન ન જોઈએ, (અનુ. પાન ૨૧ પર). તે ? શું એને મારા આગમનને હર્ષ નથી? મારાથી એ રીસાયી છે? તું છે. પિતા છે. અને મા ધરે છે? રાજા મારું સ્વાગત કરે છે અને એ મારાં ઓવારણાં લેવા પણ નથી આવી? મા! મા !! મા ! તારો દીકરે તને વંદન કરવા અધીર છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28