________________
તા. ૨૦--૧-૨૦
સુપ્રિમા
13
S
મૂર્તિપૂજાનું વૈજ્ઞાનિક રહસ્ય ( મણકા ૩)
( ગતાંકથી ચાલુ )
લેખક : વર્વાસજી યાજ્ઞિક હળવદર
(૩) શકા કરનાર કહે છે કે ખાતું તે કેવળ પથ્થર છે, તેની ઉપામતાથી આપણા અય સરી શકત નથી. આવી શ ંકા કરનારને માટે તા વિશેષ પશ્ચિમ કરવાની જરૂર નથી, પણુ એકજ ઉદાહરણ પૂર્ણ છે હું એજ કે દશ રૂપિયાની નેટ તે કાગળ હોવા છતાંય નાણું જ છે અને નાંણાની આપ-લે કરવામાં તે ફામ આપી શકે છે. તેમ જ્ઞાનચક્ષુ અને દિવ્યચાવાળાને પથ્થરની મૂર્તિ તે પણ આત્મ કલ્યાણમાં કામ આપી શકે છે, પણ માત્ર ચચક્ષુથી જ જોનારને મૂર્તિની ઉપયેગીતા સમજાતી નથી તેથીજ તેને પથ્થર જણાય છે. દિવ્યચક્ષુ ભક્ત-જ્ઞાતી ધાને જ પ્રાપ્ત થાય છે આકીના પામર જીવોને માત્ર ચચક્ષુ જ છે, તેથી દિવ્યભાવે જોઇ શકતા નથી.
શ્રીકૃષ્ણે એટલા માટે જ ગીતામાં વિરાટ સ્વરૂપ બતાવતી વખતે અર્જુનને કહ્યું કેઃनतु शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा । दिव्यं ददामि ते चक्षुः पश्य में योगमैश्वरम् ॥ પણ (તું. આ પોતાની ચલ ( ચચક્ષુ ) વડે મને કદપ જય શકીશ નડ્ડ, માટે મેં તને દિવ્યચક્ષુએ આપ્યાં છે તે વડે મારા યોગરૂપ એને તુ જે, જે પામર જીવા કેવળ પથ્થર ભાવનાથી જ જોનારા છે,. તેવા પરમેશ્વરથી વિમુખ જવાની ભાવના શુદ્ધ નથી. તેથી પ્રભુની પ્રતિમાને વિષે તેની રુચિજ થતી નથી. भावे हि विद्यते देवास्तस्मात् भावे हि कारणम् પ્રભુ કે દેવ કામાં નથી, પરંતુ ભાવનામાં છે એટલા માટે ભાવ { ભાવનાજ ) કારણરૂપ છે. જેવું તથ द्विजे मंत्र, दव भेषजे गुर्गे । यादशी भावना સમ્ય, ઉત્તમિતિ તાદો | દેવ તીર્થં બ્રાહ્મણુ મંત્ર જ્યેની મોંધ અને ગુરૂ તેના વિષે જેવી જેની ભાવના તેવી જ સિદ્ધિ થાય છે. અન’તજ્ઞાની આત્માÀા કહેતા આવ્યા છે કે વિમુક્ત નાનુર્વાન્ત
પતિ જ્ઞાનવર્ચ્યુલ મુઢ જીવે તેને જોઈ શકતા નથી, પણ જેઓની જ્ઞાનચક્ષુએ ખુલી ગઈ છે તે જ માત્ર જોઇ શકે છે. નવ સ્થાન પરાધો ન મધ ન પતિ (નિરૂક્ત) આંધળા માણુસ કદાચ સ્થાણું (ઝાડના કુંડા)ને ન જોઇ શકે, તેમ ફુકાના દોષ નથી. આ વસ્તુને વિચાર કરતાં સમાન્ય છે કે મૂર્તિપૂજાના વિરોધીઓની ભાવના શુદ્ધ ન ભગવાન અને ભગવાનની પ્રતિમા તથા ભગવાનનાં ભકતાની વાસ્તવિકતા તો ભગવાનના અનુપ્રઢ થાય તેજ સમજી શકાય છે, અને ભગવાનને અનુપ્ર ભગવાનની ભકિંત વિના અને ભગવદ્ગમ ઉપન્યા વિના પ્રાપ્ત થઇ શકત્તા જ નથી. તેથી આજના દરેક ધર્મની અંદર ભક્તિને સ્થાન છે, ભકિત ખૂંદી પુજા, પ્રેયર (Prayer) આ બધા શબ્દો ભક્ત માના જ પડધા છે. પૂજ્યપાદ શંકરાચાય જેવા જ્ઞાનમાર્ગના પ્રબલ હિમાયતી તા ખીજા કાઇ ભાગ્યે જ હો, તેમ છતાં તેવા અદ્યાત્મા પણ મૂર્તિપૂજક હતા. તો આપણે વિચારતું બેએ કે તે મહાત્મા શું મૂર્તિપુજાના ગુરુદેષ જાણતા ન હતા ? જે પુછ્યું એક બ્રહ્મ વિના ખીજું કાંઇજ નથી એ સિદ્ધાંત દૃઢતાથી પ્રતિપાદન કર્યાં છે તે આચાય શ્રી 'કરાચાય ઞ પણ મુર્તિપૂર્જાતા સ્વીકાર જ કર્યો છે.
ઇતિહાસના પૃષ્ઠો સાક્ષી આપે છે કે મૂર્તિપૂજાના વિધનું ખીજ આપણા ભારતવર્ષમાં સૌથી પ્રથમ ઇસ્લામમાંથી આવ્યું, તે પછી સ્ટંટ ક્રિશ્ચિયન એ નવેસરથી તેનું કામ શરૂ કર્યું. આજે ટેસ્ટ ટ આપણા ભાગ્યના નેતા. આપણા ધાતા વિધાતા છે તેમના તરા હિંદમાં માકલેલા પાદરી સાબને મૂર્તિપૂજાના અણુગમ છે જો કે યુરોપમાં પણ શ્રૃતિપુખ્તને માનનારા ઘણા હતા અને હજુ પણ છે. મોં હિંદુમાં આવેલા પાદરીઓ પોતાના જ દેશમાં થતી