Book Title: Buddhiprabha 1960 01 SrNo 03
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 22
________________ ૨૦ ------------- શહિમા ------------- તા ૨૦-૧-૬ “બુદ્ધિપ્રભા... આ વિદાન વાણી વહેતી કરે છે, તેમાં દર માસે બનતા બનાવેને કહેતા કરવામાં આવશે. આ વાણી વહેતી કરનાર છે જઈના કમ કસબી શ્રી નટવરલાલ એમ શાહ તેઓશ્રી એક બાહોશ એડિટર છે સેક્સ ટેક્ષના કામમાં ખૂબ જ પ્રવૃત્તિમય રહેતા હોવા છતાં તેઓએ દર 3 આ વાણી વહેતી કરવાનું ઉત્તરદાયિત્વ સ્વીકાર્યું છે. અમે આશા સેવીએ છીએ વાચકગણું આ વિદ્યુત વાણીને વધાવશે. -તંત્રીએ વિદ્યુત વાણી-- બુદ્ધિપ્રભાના ચમકારા જીવનને ચેતનવંતુ બનાવે છે: આમાની અનંત શકિતને ફેરવે છે. આંતરરાએ અવનવુ નિરખી શકાય છે. અને એના અમે વિદ્યમ્ વાણી વહેવડાવવાનું અને બળ મળી રહે છે. ધીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ પાસે ભક્તિ ભાવે, શુદ્ધ મને, હૃદયની સ્થિરતાએ પાદરના વતની મી મણિલાલ મોહનલાલ પાદરા કરે અધ્યાત્મિક જ્ઞાન તેમજ વેગ વિદ્યાની અનેરી સિદ્ધિ મેળવી હતી. જીવનમાં ગુરૂ પ્રત્યેની પૂજય ભાવનાનાં રંગો છાઈ શપ હતા, ગુરુકૃપાથી સાહિત્ય કળા શકિત અને પરસ્વતિ દેવીની કૃપા મેળવી શકયા હતા. શુધ્ધ શાગણી બુદ્ધિએ અધ્યાત્મક જ્ઞાન પ્રસારક મંડળના મંત્રી તરીકે સુંદર સેવા બજાવી શક્યા હતા. શ્રી પાદરાકરનું તા. ૩૧-૧૨-૫૯ના રેજ અવસાન થયું. સ્વર્ગસ્થને અંજલિ આપવા માટે વિવિધ સંસ્થાએના આશ્રયે મળેલી સભામાં થયેલા પ્રવચનેથી સુર ભકતને ભકિતથી મળેલી મુકૃપાની પ્રતિતી થઈ. શ્રા જેન શ્વેતામ્બર કેન્ફરન્સનું આગામી અધિવેશન લુધીયાણા મુકામે મળનાર છે. તે સમય ચાર પ્રચલીત થઈ ગયા છે ત્યારે એ પ્રતિતી થાય છે. 0 પંજાબને શ્રી સંઘ એ પ્રસંગે અનેરું વાતાવરણ સર્જવામાં મહત્વને ફાળો આપશે. આની પાછળ બજાબ કેસરી આમ શ્રી વલ્લભસુરીશ્વરજી મહારાજનું સમૃનિ તેજ ઝળકી રહ્યું છે. મેગી જે સંસ્કારનું સીંચન કરે છે તેની સત્તા ઓછી થતી નથી આવી અર્થ માં છે પાલેકને પછે પરવરે છે. પણ શિા અને સંસ્કાર કદી એળે જતા નથી પરંતુ જમાનાની હવાનો સ્પર્શ એને થાય છે, પળેપળે પલટાતા આ જગતમાં માનવ જીવન પણ પલટાર છે. આશા અને નિરાશાનું વાતાવરણ પલટાય છે સુખ અને દુ:ખની છાયા પલટાય છે, કાર્ય અને યુગના રંગ પલટાય છે, કાયાની કુનેહ પલટાય છે, (ઉગ્ન પાર્મિઓ પટાય છે, એની સંજીવની પલ ટા છે, અને વિધ વિધ રીતે પલટાતા માની માનવ મુઝવણ અનુભવે છે, ત્યારે પણ શિક્ષણ અને સંસ્કાર જે માનવી નશીલ હીને વહેતા : - મ મ તમે પગલાં પાડી શકે છે. સા ધર્મિક ભાઈઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના બે જાગી જાય છે તે તેને અંગે જે ધારું ફંડ થાય છે !ાગને આ હો ભાવનાને વિશાળ બીપી ગરીને જમાડવાની વૃત્તિ ઉપન કરવી જ છે, એમાં સાધર્મિક અંગેની વિશાળ વૃત્તિનું દર્શન થાઈ છે. વિધારે જગ્યા છે, અને આદેશ મળ્યો છે, મન માને છે, એટલે કલમત કસબ દાખવાનો ધરી ના મો છે. બનતા બધાની હારમાળા રયાનું રહસ્ય જાગી ગયું છે એટલે બુદ્ધિમાને આવકારીને ધિત વાણીના પહેલે મણકા અને રજી કરવામાં આવ્યો છે અને વધાવવામાં આવશે તે અને મણકાઓ રજુ કરવાની અનેરી તક મળશે કલમના કસબ દાખવવી બંછા કળામૃત થશે અને વાંચકોને કઇક જાવાનું મળશે. બાકી તે ભાવિની વાત ભવ જો પાછાણી શકે, સામાન્ય માણસનું શું મા? –-નટવરલાલ અસ, શાહ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28