Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ પ્રેમપ્રેસા પ્રવાસીનું પવિત્ર શ્ર્વન ૨૪૯ સેલીમાને કાને આ હુકમના અવાજ અથડાયા, તે ખોલીઃ—ખાવિંદ ! હકીમ હવે શું કરશે ? મ્હે જે હલાહલ વિષે લીધું છે, તે વાળવું, તેા ખુદાતાના વીના કાઇથી બની શકે તેમ નથી. હવે બાદશાહ સેલીયાના બિછાનાતી બાજુ પર બેસી ટુટિયાં વાળીને, નિરાશાથી ધડહતા ને ઝેરની અસરથી મંદ પડેલા હૃદયપર માર્યુ છૂપાવી બાળકની માફક રવા લાગ્યા. રાતાં રાતાં તે ખોલ્યાઃ– સેલીમા ! હાય ! હુંતે આ શું સયુ ? 23 .. સેલીમા વ્હેલાનાં જેવાંજ બેસી ગયેલા અવાજે ઓલીઃ- પ્રાણાધિક? જરા આપ વહેલા આવ્યા હોત, તે આપની ખાતર હું મરતી ખેંચી શક્ત ! આપનાં દર્શનથી હવે જ્ગવાની આશા પાછી જાગે છે, પણુ લાચાર હવે તે પ્રાણુ નથી !” 46 બાદશાહ પ્રેમોલે થઇ સેલીમાને ગળે વળગી રહ્યા; અને ગુગળે અવાજે એયાઃ— * સેલીમા ! હું પ્રેમના ખૂની ! વ્હાલી હું ત્યારે લાયક નથી. તું સ્વર્ગની દૈવી હા ! હુ તને પારખી શકયા નહિ. પશુ હાય ! તુમ્હને છોડીને કેમ ચાલી ય છે? સેક્ષીમા ! સેલીમા ! કહે, ખધી વાત માંડીને કહે ! અને મને માફ કર ! .. કાણુ હવે બધી વાત માંડીને કહે ? સેલીમાને લમણે આનન્દમાં આંસુ નીતયો. અવાજ ખેસી ગયલા, અને જીવ હળુ હળુ કરતા આખેરીએ આવી પહોંચ્યા, દુખ, કષ્ટ, નીરાશ્ચા, હૃદય ભગ, માન, અપમાન, એ સૈા દુનીયાના ભાવા છે. એ બધા જગને સોંપી દઇ, માતની સમી પમાં સેલીબા જ્ઞાન્તિથી સૂતી છે. આદાહની કાતર ક, તેથીજ એને નિશ્ચય ફેરવી થયા નહિ. બાદશાક ગોંડાની માક કરી પાકારી ઉઠ્યોઃ—હકીમ ! તુર્કીમ! હકીમ ! '' " પણ હકીમને આવતાં વાર લાગી. એક વાર પૂર્ણ વિકસીત નયનથી સેલીમાએ શાહનાં દર્શન કરી લીધાં તે શાહને વધુ ઉન્મત્ત બનાવ્યા, મુઝાતા દીપક વધુ ઝળકે તેમ સેલીમાના મુખ પ્રદેશપર ક્ષણુભર સ્વગિયસ્મિત રમી રહ્યું. હૅની દૃષ્ટિ મર્યાદામાં-ડેના પ્રિયતમ મહારૂજી લાંખા હાથ કરી તેડવા આવી ઉભેલે જાયા. “ પાણુ આ આવી, ખાવિન્દ ! રજા !’ એટલું મેલી—અપૂર્વ શાંતિમાં જીવનદીપ હેાલવાઈ ગયેા. જગમાંના અસીમરૂપ, સાંદર્યતા, અશેષ ગુણ ગણુના, દિવ્ય પ્રેમભાવનાના, પવિત્રતાના દીધે, મૃત્યુના પ્રબળ ઝપાટાથી બુઝાઇ ગયેા. છતાં આરસની પુતળી જેવી મેલીમાના સુખપર નિર્દેષિતા-પ્રેમ અને પવિત્ર સુન્દરતા ખેલ્યા કરતી હતી ! કાણુ કહી શકરો ? કે સેલીમા ભરી ઇ છે! ના! તે તો પ્રેમ પ્રદેશમાં વિહરે છે ! અડગ નિશ્ચયવાળા, જક્કી અને મહા પ્રભાવવાળા હિન્દુસ્તાનના બાદશાહ શાહજહાન તેજ ઘડીએ ન્હાના બાળકની પેઠે, પાકે ગઢ મુકી સેલીમાના બિબ્રાની આજુએ પડી રાવા લાગ્યા, અને હેનાં ઉન્હોં ઉત્ક્રાં આંસુના પ્રવાહ, શાંત, રૅઠંડા, શીતળ જેવા સેલીમાના સમાર દેહપર ઉતરી પડયા. આજ જગમાં સર્વત્ર શૂન્યતા પથરાઇ, માત્ર એ પવિત્રજીવનનેજ માટે, સેલીમા બેગમતેજ માટે પ્રેમના આહલેક ગજાવતા પ્રવાસીએ પાતાનું જીવન સર્વસ્વ ગુમાવ્યું. પણ તે બિચારીને આ હૃધ્ધ ભેદક સંદેશા કાણુ કહેરો? શું હવે એ બિચારા પ્રેમ માર્ગના પ્રવાસી મહાનને પોતાની સૂક્ષ્મ પ્રેમ વિશ્વાસ સેલીના કાપણુ ઉપાયે પુનઃ મળશે ! ના ! ના ! કદાપીઃ– જમાવે એ બધાં જંગલ, ઉખેડે પડના પથ્થર બધુ એ વિશ્વ જે ઢૂંઢે, નહિ મળશે, નહિ મળશે; ગયું તે હા ! થયું શું હા ! નહિ મળવા કદાપી એ ! મયુ જીવન પ્રવાસીનું ! બધુ એ પ્રેમને ખાતિર ! (પૂ.)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34