________________
૨૪૪
બુદ્ધિપ્રભા,
स्वच्छता.
( લેખક. શેઠ જેશીંગભાઇ પ્રેમાભાઇ, કપડવણુજ. )
સ્વચ્છતા ધારણુ કરવા યાગ્ય છે અને કંટાળા તજવા યાગ્ય છે. સ્વચ્છતા હીતકર છે. કંટાળા બળના ક્ષય કરવાવાળાછે. સ્વચ્છતા સબંધીને સુખ, આનંદ અપે છે અને કંટાળે સબંધીને કાયરપણું અથવા ત્રાસ ઉપજાવે છે, સુઘડતા પ્રેમ તેમજ આકર્ષણ ઉપજાવે છે. સુગ અભાવને પ્રગટાવે છે. સ્વચ્છતાની મર્યાદાનું ઉલ્લંધન એ કંટાળા છે. વચ્છતા એ નિયમિત છે અને કંટાળા એ અનિયમીત છે. અતિ સવ તે એ નિયમ પ્રમાણે સુગ ત્યાગવા યેશ્ય છે.
**
*
જેને સુગ હાય છે તેને બ્રાન્તીના અગ્ર હેાય છે અને તેથી મૂળને ક્ષય થાય છે અને સ્વચ્છતા સત્વની વિરૂદ્ધ કરે છે.
જરા જરામાં સામુ લખને હાથ ધોવા, કાઇના વસ્ત્રને અડકતાં હાથ ધવા, કાષ્ટના રીરને આડકતાં હાથ વાવે એથી કઇ સ્વચ્છતા પ્રાપ્ત થઈ કહેવાય નહિ પણ તે તે ઉલટી સુગ ગણાય અને જેનામાં આવા પ્રકારની સુગ હાય તેનાથી અન્ય સર્વ મનુષ્યેા કટાળે છે. સ્વચ્છતાની જરૂર છે પણ તે મર્યાદામાં હાવી નૈઇએ, અસ્વચ્છતા તજવી જોઇએ પણ તે ઉપર્યુંક્ત પ્રકારમાંજ કઈ અસ્વચ્છતા આવી જતી નથી. તેના અનેક પ્રકાર છે જેવા કે વજ્ર મેાં પહેરવાં, શરીર સાક્ ન રાખવુ દાંત સાફ ન રાખવા વિગેરે તે પણ વ્યવદ્વારીક આખત છે, ખાકી તો સ્વચ્છતા કઇ ખરી તે લેખના છેડે સમજાશે. ઉપર્યુંક્ત સુગવાળા મનુષ્યને તે તે ગુરુથી અત્યંત હાની થાય તેમ છે માટે તે વવું જોઈએજ, વસ્ત્ર તેમજ અન્યના તરફ સુગ ન રાખવી પણુ તેના ગુણુજ નેવા બેએ, ખાકી હુ સુગ રાખવાથી અત્યંત નુકશાન થશે, બળના ક્ષય થશે, મન મલીનતાને ધારણ કરશે અને તેનાં ફળ આપણુનેજ ભગવવાં પડશે.
મીથ્યા સુગને સેવીને કયા મુદ્ધિવાન પોતાના બળને ભેગ આપવા તત્પર થશે?
સુગ શું શું પ્રગટાવે છે ? શંકા, ભય, શાક, ચિંતા, ત્રાસ, અણગમો, વ્હેમ દિને પ્રગટ કરે છે.
સર્વત્ર શુભ દર્શનમાં, આત્માની પ્રતિતિમાં, સર્વત્ર નીર્મલ વૃત્તિને ઉદ્દેશ્ય કરવામાં સુગ મહા વિઘ્નકારી છે. જ્યાં પરમ શુદ્ધુ ચૈતન્ય તત્ત્વ વિના ત્રીકાળ અન્ય કાઇપણ તત્ત્વનો પ્રકા શુ નથી એ ભાવનાને પોષનાર મનુષ્યને આવી સુઝ તે ભાવને ઉત્પન થવા દેતી નથી. તેથી તજવા યાગ્ય છે, મનુષ્યને અજ્ઞાનજ જ્યાં ત્યાં મલીનતા દેખાડે છે, તે અજ્ઞાનનીત્તિ જ્યાં ત્યાં મલીનતા દ્વેષ્ટ સુગને ધારણ કરવાથી થતી નથી પણ શુદ્ધિને વાથીજ થાય છે માટે મલીન તે મલીન રૂપે બેઇ કંટાળા હું પણ્ તેને શુદ્ધ રૂપે તેવા પ્રયત્ન કરે.
વ્યવદ્વારને સાધતા હાવાથી શુદ્ધિ અને વિવેક રાખી પણ કેસરપ્ફુતી ખેડ ભડકીને ભાગ ભામ ન કરીશ. વિવેક પુત્રક ચાર કરી કોપી હાની છેક કેમ ? જે હાની કારક લાગે તેને તજી ઘે! અને ઠીક લાગે તેને ગ્રહણ કરે- વળી વિચારા કે તેથી અસ્વચ્છ તા પાત્ર થાય તેમ છે કે કેમ. અને જો સ્મરચ્છતા પ્રાપ્ત થાય તેમ ડ્રાયતે તેને વાસ્તે