Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ નવિન વર્ષના દિવ્ય સદરો. ૨૫૩ મેાજશે જેથી કલેશ ટટામાદિ અગ્નિને તણુખા શાંતિલથી મુઝાઇ જશે અને સર્વે એ ક્રયતામાં જોડાશે. મેટાએ મેટાઇ મારવાની નથી પણ છેટા થવું' જોઇએ કારણ કે—— લઘુતા સેં પ્રભુતા વધે, પ્રભુતા સેં પ્રભુ દૂર; કીડી ચુન ચુન ખાઇ, ગજ શીર ડાલે ધૂળ. માટે હમેશાં ઈંટાથીજ મોટાજી મળે છે. કઈ મેટા ભા કહેવડાવાથી કે તેમ કરવા. ના પ્રપંચે રચવાથી મેટાઇ કદી મળતી નથી, શાંતતા, નમ્રતા, અને લઘુતાથીજ પ્રભુતા પ્રાપ્ત થાય છે માટે દરેક જૈન બને તેમજ મુનિરાજોને વિજ્ઞપ્તિ કે એક બીજાની સાથે અરસપરસ સપસ ́પીને રહેવુ અને જૈનશાસનના વિજય કરવા એજ આપણૅ અંતિમ સા ધ્યાબદું રાખવું. ૐ શાંતિ શાંતિ. नविन वर्षनो दिव्य संदेशो. ( પાદરા કર. ) અરૂણે ડેકાણે કીધું, ચીરી ના પથ સુનેરી; કહ્વા સંદેશા મીઠી, मधुरा आ नवा वर्षे ! નના રમ્ય ઉઘાને, અમિનાં બિંદુડ હરજો; ઉષા આથા ભરી રેલા, अमारो दिव्य संदशो ! હૃદય વિષ્ણુા અમેાલિને, r સુદેવિ“ સારવા ” કરી સુ¥ામળ અગુલી રેલા, મધુરા દિવ્ય આલાપ ! તમારી બંસરી માંહે, હંમેશાં જામો દૈવિ; શ્રદ્દાવિ ”નાં મીઠાં ગાને, સુધા વર્ષાવતાં તમપર ! <: તમારા આમ ”ને ઉન્નત, લ િવ જ્ઞાન ”ની કરો. પ્રતિતી તત્વની હાશે. “R” તી શ્રદ્ધા..

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32