Book Title: Buddhiprabha 1912 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૨૫૪ બુદ્ધિપ્રભા. પડે સંકષ્ટની શ્રેણિ, સુખના ડુંગરા આવે; ધરે સમભાવ અંતરમાં, પ્રભુનો માર્ગ સાચો એ. સદા “ સર ” ધરનારા; કુશળ જે “ મુક્તિ માજ” ના; તમારા “ મા ” ને ઉજવળ, કરે એવા “ ” મળજે ! વિવાદ હેશભર હો, સદા “ હારમ વિરાના ” ત્રિપુટી “ હે દેવ આદિ, ” સદાએ ધારને સમજી ! વરી લલિમ અને વિદ્યા, વિજયની માળ વહારી; નિતીને ધર્મના પહા. મુબારક હે ! મુબારક છે ! “નપુર મા નવા વર્ષે लहो आत्मीक सौ सुखडा, પ્રભુના પંથમાં વહે, મમ િરાિ હશે.” પાદરા. શરદ્ પુર્ણિમા ૩ રતિઃ રાતઃ सारं ते आपणुं. (લી. મધુકર ) મહેનત અને વિચારમહેનતના પ્રતાપથીજ માણસના વિચારે મજબૂત અને અનુકરણીય બને છે. શાને માટે વાંચવું ! કોઈની વિરૂદ્ધ બોલવા માટે કે કેઈને ખોટા પાડવા માટે ન વાંચે, તેમજ એકાદ વાત માની લેવા માટે અથવા ભરૂસે મુકવા માટે ન વાંચે પણ બરાબર તેલ કરવા અને વિચાર કરવા માટે વ. ગંભીરતા, જ્યારે નમ્રતા અને દયાભાવ એ મનની ગંભીરતા છે ત્યારે મીતાહારપણું અને સ્વચ્છતા તનની ગંભીરતા છે,

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32