________________
૨૫૪
બુદ્ધિપ્રભા. પડે સંકષ્ટની શ્રેણિ,
સુખના ડુંગરા આવે; ધરે સમભાવ અંતરમાં,
પ્રભુનો માર્ગ સાચો એ. સદા “ સર ” ધરનારા;
કુશળ જે “ મુક્તિ માજ” ના; તમારા “ મા ” ને ઉજવળ,
કરે એવા “ ” મળજે ! વિવાદ હેશભર હો,
સદા “ હારમ વિરાના ” ત્રિપુટી “ હે દેવ આદિ, ”
સદાએ ધારને સમજી ! વરી લલિમ અને વિદ્યા,
વિજયની માળ વહારી; નિતીને ધર્મના પહા.
મુબારક હે ! મુબારક છે ! “નપુર મા નવા વર્ષે
लहो आत्मीक सौ सुखडा, પ્રભુના પંથમાં વહે,
મમ િરાિ હશે.” પાદરા. શરદ્ પુર્ણિમા
૩ રતિઃ રાતઃ
सारं ते आपणुं.
(લી. મધુકર )
મહેનત અને વિચારમહેનતના પ્રતાપથીજ માણસના વિચારે મજબૂત અને અનુકરણીય બને છે.
શાને માટે વાંચવું ! કોઈની વિરૂદ્ધ બોલવા માટે કે કેઈને ખોટા પાડવા માટે ન વાંચે, તેમજ એકાદ વાત માની લેવા માટે અથવા ભરૂસે મુકવા માટે ન વાંચે પણ બરાબર તેલ કરવા અને વિચાર કરવા માટે વ.
ગંભીરતા, જ્યારે નમ્રતા અને દયાભાવ એ મનની ગંભીરતા છે ત્યારે મીતાહારપણું અને સ્વચ્છતા તનની ગંભીરતા છે,