Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 75
________________ ર શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રમ્-ગાથાથ સહિત || ૨૨૩ || संबुडजोणि सुरेगिं- दिनारया वियड विगल गन्नुभया अचित्तजोणि सुरनिरय, मीस गप्भे तिभेय सेसाणं । सीणि निरय सुरगन्ध, मीस तेउसिण सेस तिहा ॥ ३२४ ॥ ધ્રુવે-એકેન્દ્રિયા અને નારકા સંવૃત્ત ચેાનિવાળા છે, વિકલેન્દ્રિય નિવૃત્ત ચેાનિવાળા છે, તથા ગર્ભજ સવૃત્ત-વિવૃત્ત અન્ને પ્રકારની ચેાનિવાળા છે, દેવનારકા અચિત ચેાનિવાળા ગજ મિત્ર-સચિત્તાચિત્ત ચેાનિવાળા અને બાકીના જીવેા ત્રણે પ્રકારની ચેાનિવાળા છે, નારક જીવેા શીત તથા ઉષ્ણુ ચેાનિવાળા, દેવતાઓ તથા ગભ જ જીવેા શીતાણુ ચેાનિવાળા, તેઉકાય ઉષ્ણુ ચેાનિવાળા, અને બાકીના જીવેા ત્રણે પ્રકારની ચેનિવાળા છે. (૩૨૩-૩૨૪ ) इयगभ संखवत्ता, जोणी कुम्मुन्नयाई जायंति । अरिहहरि किरामा, वंसिपताइ सेसनरा || ૨૨૧ | શંખાવત્ત ફૂન્નતા અને વશીપત્રા એમ મનુષ્યેામાં ત્રણ પ્રકારની ચેનિ છે. શંખાવર્ત્ત ચૈાનિ હતગર્ભા છે, અરિહંત, વાસુદેવ, ચક્રી અને ખલદેવને જન્મ કૂર્માંન્નતા ચેનિમાં જ થાય છે અને બાકીના જીવાને માટે વંશીપત્રાયેાનિ છે. (૩૨૫ ) आउस अपवत्तणणपवत्तण, उवकमणुवकमा भणिया ॥ ૨ ॥ આયુષ્યના અન્ધકાળ, અખાધાકાળ, અંતસમય, અપવત્તન, અનપવન, ઉપક્રમ, અને અનુપક્રમ એમ આયુષ્યનાં સાત સ્થાનો કહ્યાં છે. ( ૩૨૬) ७ ગ્ 3 कालो, अवाहकालो अ अंतसमओ य । ૫ 6. बंधति देवनार, असंखतिरिनर छमाससेसाऊ । परभविउ सेसा, निस्वकम तिभागसेसाउ सोकमा पुण, सेसतिभागे अहव नवमभागे । सत्तावीस मे वा अंतमुहुत्तमे वावि Jain Education International ॥ ૨૨૮ ॥ દેવ-નારક અને અસંખ્યવર્ષાયુષી ( યુગલિક ) તિય ચ-મનુષ્યા ચાલુ આયુષ્યના છમાસ બાકી રહે ત્યારે પરભવના આયુષ્યના બંધ કરે છે, બાકીના જીવામાં નિરૂપક્રમાયુષ્યવાલા જીવે ચાલુ આયુષ્યના ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુના બંધ કરે. સેાપક્રમાયુષ્યવાલા જીવે ત્રીજે ભાગે નવમે ભાગે || ૨૨૭ || For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80