Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 79
________________ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત તેથી પણ સંક્ષિણતર સંગ્રહણી આ પ્રમાણે ચોવીશ દંડકમય છે. તે ચવીશ દંડકનાં ચોવીશ કારોનાં નામો આ પ્રમાણે શરીર, અવગાહના, સઘયણ, સંશ, સંસ્થાન, કષાય, લે, ઈન્દ્રિય, બન્ને પ્રકારના સમુઘાત, છે, દર્શન, ને, યોગ, ઉપચન, લેસ્થા, ઉપપાતવિરહ, યવનવિરહ, આયુષ્ય સ્થિતિ, પર્યાસિ, કિમહાર, સરિ, ગતિ, ગતિ અને વે. (૩૪૪-૩૪૫) तिरिया मणुआ काया, तहाऽग्गवीया चउक्गा चउरो । देवा नेरइया वा अट्ठारस भावरासीओ ॥३४६ ॥ બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર પ્રકારના તિર્થ, કર્મભૂમિ-અકર્મભૂમિ-અંતરદ્વીપ તથા સંમૂરિષ્ઠમ એ ચાર પ્રકારના મનુષ્ય, પૃથ્વીકાય–અકાય–તેઉકાય અને વાઉકાય એ ચાર પ્રકારની કાય, મૂલબીજસ્કંધબીજ–અબીજ અને પર્વબીજ એ ચાર પ્રકારની વનસ્પતિ, દેવો અને નારકીઓ એમ અઢાર પ્રકારની ભાવરાશિઓ છે. (૩૪૬ ) एगा कोडी सतसट्टी-लक्खा सत्तहुत्तरी सहस्सा य । दो य सया सोलहिया. आवलियाणं मुहुत्तमि ॥ ३४७ ॥ એકકોડ સડસઠલાખ સતેરહજાર બસો ને સળ [૧૬૭૭૭૨૧૬ ] આવલિકાઓ એક મુહૂર્તમાં થાય છે. (૩૪૭) पणसहि सहस पणसय, छत्तीसा इगमुहुत्तखुड्डभवा । તો ય કયા છgઝા, વાવઢિયા પુરવુકુમ || ૨૪૮ | એક મુહૂર્તમાં પાંસઠહજાર પાંચસો ને છત્રીશ [ ૬૫૫૩૬ ] સૂફમનિટ જીના ક્ષુલ્લકભ થાય છે. એક ક્ષુલ્લકભવમાં ૨૫૬, આવલિકા હોય છે ( ૩૪૮) मलहारिहेमसूरिण, सीसलेसेण विरइयं सम्म । संघयणिरयणमेय, नंदउ जा वीरजिणतित्थं _ ૪૨ | મલધારગર છીય હેમચન્દ્રસૂરિ મહારાજના લધુ શિષ્ય શ્રી ચન્દ્રસૂરિમહારાજાએ સારી રીતે તૈયાર કરેલ આ બહસંગ્રહણી ગ્રન્થરૂપી રત્ન ચરમતીર્થ કર પરમાત્મા શ્રી મહાવીરદેવના શાસન પર્યત વિજયવંતુ વર્તે. (૩૪૯) समाप्तः प्रकीर्णकाधिकारः, तत्समाप्तौ च समाप्तो श्री बृहत्संग्रहणी જય માત્રાઃ | [इति श्री त्रैलोक्यदीपिकानाम संग्रहणी समाप्ता] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80