Book Title: Bhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Author(s): Dasha Shrimali Moti Gnati
Publisher: Dasha Shrimali Moti Gnati
View full book text
________________
પ્રકરણ ૪ થું.
(વેશવાળ પડતું મૂકવા બાબત.) ૨૩ બંને પક્ષવાળા પિતાની સંમતિથી વેશવાળ તોડે તે
તેઓએ જ્ઞાતિને ચોપડે તે બાબતને નેધ ત્રણ માસની અંદર કરાવે. તે વખતે બન્ને પક્ષકારોએ દરેકે રૂ. ૧) એક જ્ઞાતિને નોંધ કરાવવા બાબતને આપ. આ પ્રમાણે મુદત દરમીયાન નોંધ નહીં કરાવનારને પાંચ રૂા. દંડ
કરવામાં આવશે. ૨૪ જે કઈ શન્સનું વેશવાળ થયા પછી તે વર કે કન્યાને
મહાવ્યાધી, નપુંસકપણું, તદ્દન ગાંડાપણું, બે આંખે અંધાપે, બે પગે લુલાપણું, અથવા દેશાવર કે કેદ ગયેલ હેય, અને જ્યાંથી વરની ઉમર ૨૨ વર્ષની અને કન્યાની ઉમર ૧૭ વર્ષની પુરી થાય ત્યાં સુધી આવી શકે તેમ ન હોય અથવા કાંઈ સંગીન કારણને લઈને વરવાળા કે કન્યાવાળા જ્ઞાતિને ફરીયાદ કરે તે જ્ઞાતિ તે કન્યા કે વરને સદરહ વેશવાળમાંથી મુક્ત કરશે. પલ્લુ, ઘણું સહુ સહુને પાછું આપવું.
– = ==– પ્રકરણ ૫ મું.
(સવેલા બાબત.) ૨૫ કોઈ શખ પિતાની કન્યાનું વેશવાળ એક જગ્યાએ કર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com