Book Title: Bhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Author(s): Dasha Shrimali Moti Gnati
Publisher: Dasha Shrimali Moti Gnati
View full book text
________________
( ૫ ) ઇને બદલે રોકડ રૂા. જેટલા મુકવા હોય તેટલા મુકવા. આશા
છે કે સર્વે જ્ઞાતિભાઈઓ આ પ્રમાણે વર્તવા યત્ન કરશે. ૬૮ શીવડામણ પિંજામણ વિગેરેના લેવાતા રૂ. ૧૦) લેવાને
રિવાજ બંધ કરવામાં આવે છે. જે લેશે તેને ૧૦) રૂા. દંડ
કરવામાં આવશે. ૬૯ પરગામથી આણું વાળવા આવનારને વધારેમાં વધારે પાંચ
ટંક રાખીને શીખ આપવી, તેની સાથેના ગામવાળાને ફક્ત એક ટંક રાખવા. વધારે રાખનારનો ટંક દીઠ પાંચ રૂા. દંડ
લેવામાં આવશે. ૭૦ અરધા કાળીયાને રિવાજ તથા કુખીયા લેવાનો રિવાજ બંધ
કરવામાં આવે છે. અને સાસુ સાડલો રૂા. ૫, સુધીનો કરે.
તેથી વધારે લેનારને રૂા. ૫) દંડ કરવામાં આવશે. ૭૧ ઘીયાણાનાં આણામાં યથાશક્તિ કરવું. પણ નીચેથી વધારે કરવું નહિં. વધારે કરનારને રૂા. ૨૫) દંડ કરવામાં આવશે.
પોલકાં ચાર, સાડલા ચાર, ઘાઘરા ચાર. ૭૨ આણામાં ઢોલી તથા પેટી કરવાં હોય તે કરવાં. મુરત
વતે ઢોલી તથા પેટી કરવાં હોય તે ઢાલીયા બદલ રૂ. ૪) અને પેટી બદલ રૂા. ૧૦) આપવા.
પ્રકરણ ૮ મું
(સીમંત પ્રકરણ.) ૭૭ સીમંતને વરે કરે નહિ. કરે તેને પ૧) રૂ. દંડ કરુ
વામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com