Book Title: Bhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Author(s): Dasha Shrimali Moti Gnati
Publisher: Dasha Shrimali Moti Gnati
View full book text
________________
( ૨ ). રૂ. ચાર લેવા અને ૧) રૂા. ગેરક્ષાને લે, તેમાં બે વર
વાળા તથા બા કન્યાવાળા આપે. ૫૫ હથેવાળાની બાબતમાં કન્યાવાળાને વરવાળાએ રૂ.૪) આપવા. ૫૬ વરકન્યા પહેલી વખત એકી બેકી રમે તે વખતે રૂપાનાણુમાં
એક બે આની તથા સાત પૈસા નાંખવા. ત્યારપછીની એકી
બેકી વખતે રૂપાનાણું કે વીંટી નાંખવી નહિ. પ૭ હરખજમણ વખતે કન્યાને ભાણે બેસાડવા માટે વરવાળાની
પાસે લાવવાનો રિવાજ બંધ કરવામાં આવે છે. પરંતુ વરવાળાએ ભાણે બેસારવાના રૂપૈયાની રકમ એકઠી કરીને કન્યાવાળાને આપવી. અને કન્યાવાળાએ ભાણામાં બેસાર
વાના રૂપે આને કન્યાને દાગીને કરાવી આપો. ૫૮ જાન વિદાય થતી વખતે વરની ગાડીમાં છેકરાને કન્યાવાળા
તરફથી બેસારવામાં આવે છે. તેને વરવાળાએ રૂ. ૨) બે
આપવા અને તે (બાબ) આરીકારીના રૂા. ૧૦૧)માં ગણાશે. ૫૯ એક માંડવે બે કન્યા પરણવાની હોય તેવા પ્રસંગમાં સામે
યા વખતે, વરઘોડા વખતે તેમજ જાનને વિદાય કરાવતી વખતે જે કન્યા મોટી હોય તેનો વર આગળ ચાલે અને ફાઈ ભત્રીજીના લગ્ન હોય તે ફઈને વર આગળ ચાલે; પરંતુ ખાસ સબળ કારણથી નાની કન્યાને પહેલી વિદાય કરવી
પડે તો તેના વરને પહેલે વિદાય કરી શકાય. ૨૦ જાનમાં વધારેમાં વધારે ૫૦ માણસ લઈ જવાં. કન્યાવાળાએ
ઓછા લાવવા કહેવરાવ્યું હોય તે તેની ઈચ્છા ઉપરાંત વધારે લઈ જવાં નહિં.
મંદ સ્થિતિને કારણે જેને આરીકારીના રૂા. ૧૦૧ થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com