Book Title: Bhavlinghnu Pradhanya Author(s): Bhagvandas Mehta Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 4
________________ ભાવલિંગનું પ્રાધાન્ય ૧૨૩ જ્ઞાની સત્પુરુષોના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા વંચક હોય અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર ક્રિયાના આચરનારા હોય, તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી તો ' દ્રવ્યલિંગી વૈષધારીઓ છે. આમ તે જાણતા હોઇ મુખ્યપણે તેવા સાચા ભાવયોગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમનાં આદર-ભક્તિ કરે છે. આતમજ્ઞાની શ્રમણ કહાવે, ખીજા તો વ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે...વાસુપૂજ્ય. આગમધર ગુરુ સમકિતી, કરિયા સઁવર સાર રે; સંપ્રદાયી અર્વક સદા, ચિ અનુભવ આધાર Jain Education International * “નું સંમતિ પાસર, પાતક ઘાતક સાધુ કેવા હોય? # * “ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ’ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; ખાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. ’ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્માિઁદ્ધ * મોતિ વાસદ્ । ’ , * “ કારજ સિદ્ધ ભયો તિનકો જિણે, અંતર મુંડ મંડાય લિયા રે. ” # રે...શાંતિ જિન. "" • શ્રી આનંદઘનજી – શ્રી આચારાંગ સૂત્ર For Private & Personal Use Only # * “ ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમ ભાવે; ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે...ધન્ય૦ મોહપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે જે વિક્રમ શા, ત્રિભુવન જન આધારા...ધન્ય” - શ્રી યશોવિજયજી આવા ભાવસાધુને જ મુખ્યપણે લક્ષગત રાખી અનેે આનંદધનજીએ ‘ પાતક ઘાતક' એવા સૂચક શબ્દપ્રયોગ કર્યો છે. ‘ પાતક ધાતક ’કોણ હોઈ શકે ? જેણે પોતે પાપનો ઘાત કર્યો હોય તે જ અન્યના પાપનો ધાતક હોઈ શકે, પણ પોતાના પાપનો ધાત નથી કર્યો એવો જે શ્રીઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્રમાં વર્ણવેલ ‘પાપશ્રમણ ’ હોય તે પાતકધાતક કેમ હોઈ શકે? એટલે એવા પાપશ્રમણુની વાત તો યાંય દૂર રહી ! જેણે પાપનો ઘાત-નાશ કર્યો છે એવા નિષ્પાપ પુણ્યાત્મા સાધુ, કલ્યાણસંપન્ન પુણ્યમૂર્તિ સાચા સંતપુરુષ જ પાતકધાતક હોય. આવા સત્પુરુષ દર્શનથી શ્રી ચિદાનંદજી www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6