________________
ભાવલિંગનું પ્રાધાન્ય
૧૨૩
જ્ઞાની સત્પુરુષોના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા વંચક હોય અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર ક્રિયાના આચરનારા હોય, તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી તો ' દ્રવ્યલિંગી વૈષધારીઓ છે. આમ તે જાણતા હોઇ મુખ્યપણે તેવા સાચા ભાવયોગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમનાં આદર-ભક્તિ કરે છે.
આતમજ્ઞાની શ્રમણ કહાવે, ખીજા તો વ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે...વાસુપૂજ્ય. આગમધર ગુરુ સમકિતી, કરિયા સઁવર સાર રે; સંપ્રદાયી અર્વક સદા, ચિ અનુભવ આધાર
Jain Education International
*
“નું સંમતિ પાસર,
પાતક ઘાતક સાધુ કેવા હોય?
#
*
“ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ’ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; ખાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. ’ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્માિઁદ્ધ
*
મોતિ વાસદ્ । ’
,
*
“ કારજ સિદ્ધ ભયો તિનકો જિણે,
અંતર મુંડ મંડાય લિયા રે. ”
#
રે...શાંતિ જિન.
""
• શ્રી આનંદઘનજી
– શ્રી આચારાંગ સૂત્ર
For Private & Personal Use Only
#
*
“ ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમ ભાવે;
ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે...ધન્ય૦ મોહપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા;
સિંહ પરે જે વિક્રમ શા, ત્રિભુવન જન આધારા...ધન્ય” - શ્રી યશોવિજયજી
આવા ભાવસાધુને જ મુખ્યપણે લક્ષગત રાખી અનેે આનંદધનજીએ ‘ પાતક ઘાતક' એવા સૂચક શબ્દપ્રયોગ કર્યો છે. ‘ પાતક ધાતક ’કોણ હોઈ શકે ? જેણે પોતે પાપનો ઘાત કર્યો હોય તે જ અન્યના પાપનો ધાતક હોઈ શકે, પણ પોતાના પાપનો ધાત નથી કર્યો એવો જે શ્રીઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સૂત્રમાં વર્ણવેલ ‘પાપશ્રમણ ’ હોય તે પાતકધાતક કેમ હોઈ શકે? એટલે એવા પાપશ્રમણુની વાત તો યાંય દૂર રહી ! જેણે પાપનો ઘાત-નાશ કર્યો છે એવા નિષ્પાપ પુણ્યાત્મા સાધુ, કલ્યાણસંપન્ન પુણ્યમૂર્તિ સાચા સંતપુરુષ જ પાતકધાતક હોય.
આવા સત્પુરુષ દર્શનથી
શ્રી ચિદાનંદજી
www.jainelibrary.org