Book Title: Bhav Bhavna Prakaranam Part 02
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Gangabai Jain Charitable Trust Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ ભવ ભાવના પ્રકરણ સંપાદન અને મુદ્રણ બને ત્યારે જ સારાં થાય કે એક વ્યક્તિ તેનીજ પાછળ લાગેલી હોય, તેને અર્થોપાર્જન માટે બીજો કોઈ વ્યવસાય લેવાની ન હોય, સંપાદનની રીતેની જાણકારી હોય, પ્રેસની પૂરી અનુકૂલતા હોય, સાથીદારની સહાય હોય, મારા માટે આમાનું કશું જ ન હતું. છતાંય, મેં “grશુપે રોમા-વાસુવિ વામન.” આ કવિ કાલિદાસની પંક્તિનું જ અનુસરણ કર્યું અને મારા પરમગુરુદેવ, આચાર્યકુલમણિ, શ્રી શ્રી શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની અપાર કૃપાથી હું આ ગ્રન્થનું સંપાદન કરી શકયો છું, ગ્રન્થની ખૂબીઓનું વર્ણન પ્રસ્તાવનાકારે ખૂબજ સ્પષ્ટ શબ્દોમાં કરેલું જ છે એટલે એ પિષ્ટપેષણ કરવાને કંઈ મ અર્થ જ ન હોય, માત્ર એટલું જ કહીશ કે આ ગ્રન્થ વાગ્યા પછી ખરેખર મને એમ થયું છે કે આ પ્રન્થ ને વાંચ્યો હોત તો ઘણું અધૂરું રહી જાત, આપને પણ એમ જ થશે, અન્યકારની શૈલી, ઉપદેશ આપની વખતનું માર્દવ, કથાઓનું વૈવિધ્ય, કયાંય ન સાંભળી હોય તેવી જ કથાઓ, (ગ્રન્થકાર કયાં કયાંથી કથાઓ શેધી લાવે છે એવું અચૂક મને તો થયેલુંજ) શ્લેકેની રચના પણ જાણે ગદ્ય રચના હોય તેવી પદ્ધતિ, આ બધું હું કહું તે કરતાં આપ ગ્રન્થ હાથમાં લે અને સ્વાધ્યાય શરૂ કરે એટલે આપને મારાથી ય વધુ ખ્યાલ આવશે જ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 516