Book Title: Avashyaka Kriya Sadhna
Author(s): Ramyadarshanvijay
Publisher: Mokshpath Prakashan Ahmedabad
View full book text
________________
છત્-ત-ચામ-ર-પડા-ગ-જુઅજવ-મ-ડિ-આધ
છત્ર, ચામર, પતાકા, યૂપ (સ્તુપ) અને જવ (લક્ષણો) વડે શોભિત,
ઝયવર-મગર-તુરય-સિરિ-વચ્છ ઝય-વર-મગ-ર-તુર-ય-સિરિ-વ-છ શ્રેષ્ઠ ધ્વજ, મગર, ઘોડો અને શ્રીવત્સ
સુલગ્(ન)-છણા। દીવ-સમુદ્-દ-મ-દર
એવા શુભ લાંછનો છે જેમને, દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત અને (ઐરાવણ હાથીના ચિહ્નથી શોભિત) દિગ્ગજક્ટ વડે શોભિત, સ્વસ્તિક, વૃષભ, સિહ, રથ અને શ્રેષ્ઠ ચક્રથી અંકિત. ૩૨.
છત્ત-ચામર-પડાગ-જુઅ -જવ-મંડિઆ,
-સુલંછણા। દિવ-સમુદ્દ–મંદર
દિસા-ગય-સોહિયા, સત્યિઅ-વસહ-સીહરહચક્ક-વરંકિયા ||૩૨|| (લલિઅયં)
દિસા-ગય-સોહિ-યા। સ-થિઅ-વસ-હ સીહ-રહચક્ક-વર-કિયા ।।૩૨।। (લલિ–અયમ્)
સહા-વ લટ્ટા સમપ્પ-ઈટ્ટા, અદોસ-દુદ્ઘ ગુણેહિં જિા । પસાય-સિય઼ તવેણ પુટ્ટ, સિરીહિં ઈય઼ રિસીહિંજુા ।।૩૩।। (વાણસીઆ) તે તવેણ ધુઅ-સવ-પાવયા,
સહા-વ-લ-ઠા સમપ્-પઈ-ઠા, અદોસ-૬-ઠા ગુણે-હિમ્ જિ-ઠા પસા-ય-સિ-ઠા તવે–ણ પુ-ઠા, સિરી-હિમ્ ઈ-ઠા રિસી હિમ્ જુ–ઠા ||૩૩ll (વાણ-વાસિ-આ) તે તવે–ણ અ-સ-વ પાવયા, સવ્વ-લોઅ-હિઅ-મૂલ-પાવયા। સ-વ-લોઅ-હિઅ-મૂલ-પાવ-યા।
સન્-થુઆ અજિ-અસન્-તિ-પાય-યા, હુન્–તુ મે સિવ સુહા-ણ
દાય-યા ।।૩૪।। (અપ-રાન્-તિકા)
તેઓને તપ વડે દૂર કર્યા છે સર્વ પાપ જેમણે, સર્વ લોકના હિતના મૂળને પ્રાપ્ત કરાવનારા સારી રીતે સ્તવેલા છે, પૂજ્ય એવા
સંથુઆ અજિઅસંતિ-પાયયા,
શ્રી અજિતનાથ
હૂંતુ મે સિવ-સુહાણ
તથા શ્રી શાંતિનાથ, થાઓ મને શિવસુખને
આપનારા. ૩૪.
દાયયા ।।૩૪।। (અપરાંતિકા) અર્થ: છત્ર, ચામર, પતાકા, સ્તૂપ અને જવવડે શોભિત, શ્રેષ્ઠ ધ્વજ, મગર, ઘોડો અને શ્રીવત્સ એવા શુભ લંછનવાળા, દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત અને દિગ્ગજવડે શોભિત, સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ અને ચક્ર વડે અંકિત, સ્વભાવથી સુંદર સમતાભાવમાં સ્થિર, દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણોવડે શ્રેષ્ઠ, કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી સેવાયેલા, તપવડે દૂર કર્યા છે સર્વ પાપ જેમણે, સર્વ લોકના હિતના મૂળને પ્રાપ્ત કરાવનારા, સારી રીતે સ્તુતિ કરાયેલા તે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પૂજ્યો મને મોક્ષસુખ આપનારા થાઓ. ૩૨, ૩૩, ૩૪
એવં તવ-બલ-વિઉલ, થુઅં-મએ અજિઅસંતિ-જિણ-જુઅલ । વવગય-કમ-રય-મલં,
એવમ્ તવ-બલ-વિઉ-લમ્, થુઅ-મએ અજિઅસન્-તિ-જિણ-જુઅ-લમ્। વવ-ગય-ક-મ રય-મલમ્, ગઈમ્ ગયમ્ સાસ-યમ્ વિઉ–લમ્–I[૩૫]ા (ગાહા)
ગઈ ગયું સાસર્ય વિઉલં–][૩૫]] (ગાહા)
અર્થ એ પ્રકારે તપના બળથી મહાન, દૂર થયાં છે કર્મ રૂપ રજ અને મલ જેમનાં, વિસ્તીર્ણ અને શાશ્વત ગતિને પામેલા
શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ સ્વામીના યુગલની મેં સ્તવના કરી. ૩૫
તં બહુ-ગુણપ્પ-સાયં, મુખ-સુહેણ પરમેણઅવિસાયં।
નાસેઉ મે વિસાયં,
કુણઉ અ-પરિસાવિ અ પસાયં II૩૬II (ગાહા)
સ્વભાવથી સુંદર, સમતા ભાવમાં સ્થિર, દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણો વડે શ્રેષ્ઠ, કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી સેવાયેલા. ૩૩.
તમ્ બહુ–ગુણપ્–પસા-યમ્, મુક્-ખ-સુહે-ણ પર-મેણ અવિ–સાયમ્ ।
નાસે–ઉ મેં વિસા-યમ્, કુણ-ઉ અ-પરિ–સાવિ
Jain Education International
ં એ પ્રકારે તપના બળથી મહાન સ્તવના કરી છે મેં અજિતનાથ અને
શાંતિનાથ સ્વામીના યુગલની,
દૂર થયાં છે કર્મ રૂપ રજ અને મલ જેમનાં, ગતિને પામેલા શાશ્વત વિસ્તીર્ણ. ૩૫.
તે ઘણા ગુણોના પ્રસાદવાળું,
મોક્ષસુખ વડે ઉત્કૃષ્ટ
વિષાદ રહિત,
નાશ કરો મારા વિષાદને કરો (સ્તવન સાંભળનારી) સભાને પણ(અને મારા ઉપર પણ) પ્રસાદ (અનુગ્રહ) ૩૬.
અ-પસા-યમ્ II૩૬।। (ગાહા)
અર્થ: ઘણા ગુણોના પ્રસાદવાળું ઉત્કૃષ્ટ મોક્ષસુખ વડે વિષાદ રહિત તે યુગલ મારા વિષાદને નાશ કરો તથા સભાને અને મને પણ અનુગ્રહ કરો. ૩૬
For Privite & Personal Use Only
www.dealeray ag
Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288