Book Title: Avashyak Muktavali
Author(s): Mahimavijay
Publisher: Kantilal Raichandbhai Mehta Sanand

View full book text
Previous | Next

Page 8
________________ અજબ ભાત બજાવી લક્ષ્મીને સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી અથાગ પુય ઉપાર્જિત કર્યું છે. જે કાર્ય સૌ કઈ માટે પ્રશંસનીય છે એટલું જ નહિ પરંતુ અનુકરણીય પણ ગણાય. તેમની આ ઉદારતા માટે અમે તેમના અત્યંત આભારી છીએ. - પૂ. મુનિવર્યશ્રી મહિમાવિજયજી મહારાજના દીક્ષા પર્યાયની પચીસ વર્ષની પૂર્ણાહુતિની યાદગીરી ચિરસ્થાયી બનાવવાના નિમિત્તભૂત વિવિધ વિષયથી ભરપૂર આ પુસ્તકમાં દાખલ કરવામાં આવેલ પચ્ચીશ ખંડેને સી કે અભ્યાસ કરી કરાવી વપર જીવનને ઉન્નત બનાવે એ જ એક અભિલાષા. આ પુસ્તક છપાવવામાં મતિમાંઘતાથી અગર પ્રેસ દષથી જે કાંઈ ભૂલ રહી જવા પામી હય, અગર જિન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાણ હોય તે તે સર્વને મિથ્યા દુષ્કૃત માંગી તે ભૂલને સુધારી લેવા સજજનેને. અમારી નમ્ર ભલામણ છે. અંતમાં, આ પુરતકમાં ઉદાર સહાયકર્તા, સંગ્રહકર્તા તથા મુફ સંશોધનકર્તા મહાનુભાવોને તેમજ સુંદર છાપકામ માટે અને સમયસર પુસ્તકની પ્રસિદ્ધિ માટે લક્ષ્ય આપવા બદલ પ્રેસના માલીક ભાઈશ્રી ગુલાબચંદ લલ્લુભાઈને પણ આભાર માનવાનું ભૂલતા નથી. પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 678